________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ કરિ ને પામી " | | | |
શ્રી જન ધર્મકા મ ક્રિયાને તેમના ઉપરી ને કરાવામાં છે તે . ભl | ! | | અમ્ પ ર ા છેર કરે | | | | k{ .
વિધાનને પાર કરવા માટે હામ દામ અને કામ ત્રણેની આવશ્યકતા છે તેમાં હામ અભ્યાસીઓની છે, દામ માટે ઉદાર ગૃહસ્થોને વાર વાર વિનંતિ કરવાની આ પાઠશાળાના અનુયાયીઓની ફરજ છે અને ઠામ. માટે બનારસ શહેર સર્વ પ્રકારે અનુકુળ છે. હવા પાણી સ્વચ્છ છે, વિધાનોની જન્મ ભૂમિ છે, સંસકૃત જ તથા લેખ માટે સબળ સાધન છે, થઇ વખતમાં થોડા અભ્યાસમાં વિશેષ રાહચારીપણાથી ભણનારાને સારું ઝન મળે તેમ છે, પરંતુ અભ્યાસ કરનારને મદદની ખામી છે.
આ પાઠશાળામાં અભ્યાસ કરનારના ત્રણ વર્ગ પાડીને તેને અમુક વિનયમાં પાસ થાય તેને અમુક અમુક પગાર તથા પંડીત, પ્રાસ અને વિશારદ આદિ પદ મળે તેવો બંદોબસ્ત થવાની જરૂર છેઆ પ્રમાણે થવાથી વિવાથી મને ઉલાસ પામે અને ખાસ તરફને ઉતસાહ ૧. જે પગાર આપવા પડે તે પાઠશાળાના ફંડમાંથી આપવા અને ૫ - શાળા વ્યવસ્થાપક કમીટીને મતાનુસાર તેઓ પોતાની ફરજ બજાવે એમ ઠરાવવું કે વકતૃત્વ શકિતવાળાઓ ઉપદેશક બની જનધર્મના અમુલ રસનું ભવ્ય પ્રાણીઓને ક સંપૂરવડે પાન કર, વ્યાકરણ ન્યાય આદિમાં પ્રવિણતા મેળવેલ વર્ગ પણ થશે ને ભાકરણ ન્યાદિના પાન પાઠનો ક્રમ શરૂ કરાવે. વિધિ રસિક વર્ગ જનવિધિને પસાર કરાવી છેતાની ફરજ અદા કરે, શોધ ખોળની બુદ્ધિવાળાએ પ્રાચીન લેખને શોધ કરી છે દ્વાર આદિ કૃમાં પોતાના વખતનો ભોગ આપે અને અર્થ શાસ્ત્રમાં નિપુણ વળે સાત કિની ન્યૂનતા દૂર કરવા કમ્મર કસી લેકને જાગૃત કરવા હંમેશાં એ રહે. પરંતુ આ પ્રમાણે જુદી જુદી નિપુણ તાવ બને તેયાર કરે છે લાખ રૂપિઆનું કુડ થવું જોઈએ “પિયા વિના કર્થ સિદ્ધ થાય નહ.”
જુઓ . દિગંબરોએ મથરામાં સંસ્કૃત પાઠશાળા ખેલી છે, જયપુરમાં પણું મને " સાંધા વે , કાગ એ સ્વાદમાં કોલેજ કાયમ
For Private And Personal Use Only