________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન ડિરેકટરી. થી કરવામાં આવશે ત્યારે ઉપર જણા ઉપરાંત પહેલાં ને પછીના પત્રકોની તારી ઉપરથી ઘણી જાતનો નો સાર નીકળી શકશે આપણામાં બાળ લગ્ન વધે કે ઘટયા ? વિધવાઓ વધી કે ઘડી ? ઉમરનું પ્રમાણ શું રવું ? વિધાભ્યાસમાં વધ્યા કે ધટયા ? સ્ત્રી કેળવણી કેટલી વધી ? ઉંચી કેળવણી લીધેલાની તેમજ ઉંગી પાપરીએ ચડેલાની સંખ્યામાં શું વધારો થશે ? બે રોજગારીપણું વધ્યું કે ઘટયું ? એકંદર વસ્તી ઘી કે વધી ?
દિ અનેક બાબતો જાણવામાં આવશે, તે સાથે તેનાં કારણે શું ? તે પર શોધી કાઢવામાં આવશે અને તે માટે બની શકતા ઉપાડે લેવાની વળી પણ મળી શકશે.
ડીરેકટરી માટે પ્રથમ ધારેલી બાબતો પૂર્ણ કરવા સારૂ આ રીપે ટૅની અંદર ભાવનગર શહેર માં ના દેરાસરે. પુસ્તક ભંડાર, જનશાસ્ત્રનો અભ્યાસ કરવાની શાળાઓ, રાજાઓ, આગેવાન ગૃહસ્થો વિગેરેની હકીકત પણ ટુંકમાં જણાવવામાં આવશે.
આ કાર્ય ની શરૂઆત ભાવનગરમાં થયેલી જાહેરમાં આવવા ઉપરથી એમ માને છાશા રહે છે કે જે શિરો અને ગામોવાળાઓ પણ . તેનું અનુકરણ કરવા પર ગણે. કારણ કે દરેક કામમાં પહેલી લાઈન દરવામાં જે મુકેલી હોય છે તે પછી તેનું અનુકરણ કરવામાં હેતી નથી. રેલવે ક બંધાયા પછી તેની ઉપર ડબા ચલાવવા મુશ્કેલ પડતા નથી. ઉઠી જબા આ કાર્ય કરવાના ઉત્સાહથી કામ અને સમજુતીની નકલ મગાવાશે તો તે આથી મોકલવામાં આવશે કે જેથી તેમાં બુદ્ધિ અને નુસાર ફેરફાર કરીને અથવા તેજ પ્રમાણે કામ કરવાની સવળતા થઈ શકશે.
માત્ર એક ગામમાં કે એક શહેરમાં ડીરેકટરીનું કામ થવાથી સામાન્ય રીતે આ જનવને તે કામ ઉપયોગી થતું નથી, પરંતુ એ પ્રમાણે અને મુક અમુક વિભાગવાળા છેત પિતાના વિભાગોની ડીરેકટરી તૈયાર કરે અને ત્યાર પછી તે બધા વિભળી એકત્ર કરીને તેનું રહસ્ય કાઢવામાં આવે તો તે આખી જેના કામને બહુ ઉપયોગી થઈ પડે.
આ બાબતમાં જે નફરન્સ ઓફિસ તરફથી જે પ્રેરણા કરવામાં છે અને દરેક ગામ કે શેરવાળાને તેના ઘર પૂરતાં કારણે પૂરા
For Private And Personal Use Only