________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ. અને તે તારવણી ઉપરથી નીકળતે સાર અને રહસ્ય તેયાર કરી તેને રીપિર્ટ તરીકે બહાર પાડવાનું કામ શરૂ થયેલું છે.
આ કારમોમાં જુદા જુદા ૧૧ આસનો પાડવામાં આવ્યા છે અને કારમને મથાળે વોર્ડ નંબર, ફાર્મ (ઘર) નંબર, ઘરના અગ્રણીનું નામ, શાતિ, ધર્મ અને ઘરનું ઠેકાણું લખવાનો સમાવેશ કરેલ છે. આસનોમાં ૧ માણસને ચડતે નંબર. ૨ માણસોના નામો. ૩ પુરૂષ-સ્ત્રી-છોકરો કે છેડી. ૪ ઉમર. ૫ કુંવાર–વેશવાળ કરેલે –પરણેલે કે વિધુર અને સ્ત્રી જાતિ માટે કુંવારી, વેશવાળ કરેલી, પરોલી કે વિધવા. , ભણેલ છે ? હ હોય તો કtiાં સુધી ? ૮ ગુજરાનનું સાધન (ધો, નોકરી અથવા અન્ય જે હોય તે). ૮ મૂળનું અને હાલનું વતન. ૧૦- શારીરિક ખોડ અને 11 રીમ કે. એવાં જુદા જુદા આસને પાડેલાં છે તે દરેક આસન કેવી રીતે ભરવા તે સંબધી સ્પષ્ટ સમજુતી પત્ર છપાવેલ છે. તેમાં મુખ્યત્વે નીચેની બા. બતો સમજાવેલી છે.
૧ માણસોને નામમાં શ્રી નીતિમાં પરણેલીને માટે તેના નામ સાથે અમુકની પત્ની અથવા વિધવા એમ લખવાનું ઠરાવ્યું છે.
૨ પરણેલી દીકરીનું નામ પિયરમાં લખવું નહીં. ૩ પરણાવ્યા વિનાની દીકરીને છેડીમજ ગણવી. જ છોકરે ૧૨ વર્ષ સુધીની ઉમર વાળાને ગણવો.
૫ કોઈ પણ વર્ષના છ માસ ઉપર થયા હોય તે વર આખું ગણવું ને છ માસની અંદરને ગણત્રીમાં લેવા નન્હીં.
૬ વર્ષની અંદરના બાળકની થના મને ખવા. 9 ગુજરાતી યા બાળબોધ લખી વાંચી શકે તેને ભણેલ લખો.
૮ ગુજરાતી યા ઈગ્રેજી જ્યાં સુધી ભણેલ હોય તે ત્યાર પછીના આ સનમાં લખવું.
૮ ધર્મ સંબંધી અભ્યાસી ટુંકી વિગત રીમમાં ખડી | બે
For Private And Personal Use Only