Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જૈન ડિરેકટરી. जैन डीरेक्टरी. Acharya Shri Kailassagarsuri Gyanmandir પટે બીજી જેન કેન્ફરન્સ મુંબઈમાં ભરાણી ત્યાર અગાઉથી જૈન ડીરેટીની આવસ્યકતા વિષે આ માસીકમાં એકથી વધારે વખત લખવામાં આવેલું છે અને એક વખત તે ખાસ એ સંબધમાંજ આર્ટીકલ લખવામાં આવેલા છે. સગાદ મુંબઇ ન કાન્દરન્સમાં સર્વાનુમતે એની વકતા સિદ્ધ થયેલી છે. ત્યાર પછી હાલ સુધી એવી રાહ જોવામાં આ વી હતી કે મુંજીમાં રીસેપ્શન કમીટીએ કરેલા ફંડના વધારામાંથી આ કામ શરૂ કરવામાં આવશે અથવા કોન્ફરન્સ આપીસ તરફથી એ કામ ઉ પાડી લેવામાં આવશે, પરંતુ ગમે તે ભીન્ન કારણેાથી અથવા પ્રમાદથી ઉ. કોણી અને ઉત્સાહી ગણાતા મુબઇ શેહેરના જૈન આગેવાનાએ એ કાર્ય અધપિ હાથ ધર્યું નહીં અને જૈન કોન્ફરન્સ એપીસ તરફથી તે કોઈપણુ કામની શરૂઆત થયેલી દૃષ્ટિએ આવી નહીં, જેથી છેવટે ભાવનગર શેહેરના ઉડી જત બોઍ સદરહુ કામ હાથ ધરવાની પહેલ કરી છે. For Private And Personal Use Only ભાવનગરમાં ન કામમાં ચાર સભાએ ચાલે છે. ૧ જૈનધર્મ પ્ર સા કે રાભા, ૨ શ્રી આત્મારામજીને પુસ્તકાલય કમીટી, ૩ જૈન મુનીયન અને ૪ જનધને પ્રત્યેાધક સભા, આ ચારે મ`ડળના ભાવનગર ની મેમ્બરા એક એકત્ર કમીટી નીમવામાં આવી છે, જેનું નામ “જૈન ડીરેકટરી કમીટ!'' રખવામાં આવ્યુ છે. તેના તરફથી જૈન ડીરેકટરી માટે પ્રામ જૈન વસ્તી પત્રક તૈયાર કરવા સારૂ રમે છપાવી સદરહુ કામ શરૂ કરવામાં આવ્યું છે, એ કમીટીમાં સુમારે ૧૦૦ ઉંપરાંત ગેમ્બરે છે. તે હેાળા ભાગ ઉત્સાહી તેમજ કેળવણી લીધેલે છે. ભાવનમરી ગેજ્યુએટા અને અંડર ગ્રેજ્યુએટ તમામ એકમીટીમાં છે. કામ હું સતર શરૂ કરવામાં આવ્યું છે અને એક અઠવાડીયાની અંદર ારમે છપાવી, તેને લગતી વિરોધ સમળુતીવાળી નેટ બહાર પાડી જાહેર ખબરે પણ બહાર પાડી છે અને ત્યાર પછીના અઠવાડીમાં જુદા ઝુદા વાડામાં ગરમા ભરી લાવવા માટે નીમાયેલા વોલન્ટીયરા કારમા પણ તમામ ભર લાગ્યા છે. તેની સાથે દરેક વેર્ડમાં નીમેલા અમે સુપરવાઇઝરાના રીપોટા પશુ રજી થઇ ગયા છે હવે તેની ઉપરથી કરવાની જુદી જુદી તારી

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28