Book Title: Jain Dharm Prakash 1904 Pustak 020 Ank 03 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનધર્મ પ્રકાશ. પર વાત સાત મજા ને જેમ બને તેમ શીદ અવશ્ય ભાગ કરે છે કેવળ યા દુધ્ધિ દુભાગી જવોજ તેવા સદુપદેશ અનાદર કરી કુમતિ ની કદી ને રાધન કરતા આપમતિ એ અવળા ચાલે છે. તેઓની છાવી તેમાં ધોરાકમાં કરવામાં અત્યંત કઠીન ના જેવી હોવાથી તેઓ બાપડા નરકાદિક મહા દુ:ખનાજ અધિકારી છે. તેમજ તે દિપ શાદિકને વિરહે અનાદિ અવળા અભ્યાસડે તેવાં કુકને સેવનારને પણ તેવા જ હા થાય છે આ ઉપદેશનું તાત્પર્ય એ છે કે-પૂર્વ પુ ગે પ્રાપ્ત થયેલી રાઘુરૂ આદિ ઉત્તમ સામગ્રીને લાભ લેઈ જેમ બને તેમ શીઘ વાત સાત મહા શ્વાનનું સ્વરૂપ પથાર્થ (સહેતુક) સમજી તેઓનો અવજય સંકલ્પ પૂર્વક ભાગ કરો એજ દરેક બુદ્ધિવંત દેહધારીનું કર્તવ્ય છે. ની સામગ્રીનો અનાદર કરી આગળ ઉપર પ્રાપ્ત થનાર સામગ્રી એણે સાધવાની આશા કેવળ દરાશા રૂપજ છે. કેમકે તથા પ્રકારના રાત સાધન પિની તેની ઉત્તમ સામગ્રીનો જન્માંતરે લાભ થ સંભવિતજ નથી. નવશે નીત અનંત કાળે તે એમતો એમ વ્યર્થ ગમા, અને અત્યારે પણ પી સંચિત ગોગે પ્રાપ્ત થયેલી સત સામગ્રીને લાભ લઈ શકતો નથી, તે મદ ભાગ્ય ભા હત ભાગ્ય મથને આગળ અવશ્ય બહુ શોરનું પડશે. પૂર્વ મુખ્ય મેગે પ્રાપ્ત થયેલ આ ઉત્તમ માપ ભવ સદગુર મામાદક રૂપ સત સામગ્રીને એને લાભ પામી પ્રમાદ મહા શત્રને વશ પડી ચિંતામણિ રત્ન સદશ ધર્મનું આરાધન કરતા નથી તે મૂઢ-પામર પ્રાણીઓ ખરેખર ચતુર્ગતિ રૂપ સંસાર અટવીમાં બહુ વાર રઝળી મહા દુઃખ વિટબના પામે છે અને પામશે, માટે દુ:ખથી ડરનારા અને સુખના અર્થી છેવોએ અવશ્ય પ્રમાદના પાશથી છૂટી સ્વય સાધવા ન મૂકવું. અત્યારે થોડા વખતમાં સ્વાધીનપણે અપ કઈ ધારે તે આત્મ સાધન થઈ શકે તેમ છે, પણ પ્રમાદથી આ અમૂલ્ય તક ચૂક્યો તો પછી પાછું ઠેકાણું પનું મહા મુશ્કેલ છે. પછી તે પરાધીનપણે પૂ. દુ:ખ દરીઆમાં , છતાં કોઈપણ શરણભૂત શર નથી. શ્રી શત્રુંજય મહામ્ય વિષે કંકરાનાના અધિકાર છે ધનેશ્વર અરિજી કહે છે કે જાવ, પતિ નિતિવઃ | कथं शभायतिभावी स स्वामीद्रोह पातकी." ॥ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28