Book Title: Jain Darshan
Author(s): Bechardas Doshi
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 262
________________ ૧૩૭ C પશુ આવી જાય છે. અથવા અક્ષ એટલે જીવ અર્થાત્ જે જ્ઞાન, ઇંદ્રિયેની સહાયતા વિના માત્ર જીવ વડે જ થાય તેનું નામ પણ પ્રત્યક્ષ છેઅને એ પ્રત્યક્ષ શબ્દના બીજો અર્થ છે. પરાક્ષ શબ્દને અર્થ આ પ્રમાણે છે:--જે જ્ઞાન ઇંદ્રિયાથી પરે હોય છે અર્થાત્ ઇંદ્રિયે! સિવાય માત્ર મન વડે જ થના હાય છે અને અસ્પષ્ટ હાય છે—એનું નામ પરાક્ષ છે. એ બન્ને પ્રમાણે પોતપોતાની હદમાં એક સરખાં છે-એક ઉંચુ અને ખીજું નીચું એમ નથી— કેટલાક। એમ માને છે કે, “ અનુમાન પ્રમાણને સાથી પ્રથમ પ્રત્યક્ષ પ્રમાણની ગરજ પડતી હાવાથી એ હલકું છે અને પ્રત્યક્ષ પ્રમાણ વડે છે” તે એ કથન બરાબર નથી. કારણુ કે, એ બન્ને પ્રમાણમાંધી એકમાં પશુ વધારે ઓછી સચ્ચાઇ નથીઅનેમાં એક સરખી સચ્ચાઈ છે. વળી, · ો, મૃગલું દોડે છે’ એ વાક્ય વડે થતા પ્રત્યક્ષ જ્ઞાનનું કારણ પરેલ પ્રમાણ છે માટે એને બીજે પણ કેટલેક ઠેકાણે પ્રત્યક્ષ જ્ઞાનને પરાક્ષ પ્રમાણુની ગરજ પડતી હાવાથી પરાક્ષ 'પ્રમાણુ પણ-વડે –ગણાવું જોઇએ. વળી, કાંઇ એવા એકાંતે નિયમ નથી કે, બધે ઠેકાણે પરાક્ષ પ્રમાણને પ્રત્યક્ષ પ્રમાણની ગરજ પડયા જ કરે. માંય તે પ્રત્યક્ષનાનને પરાક્ષજ્ઞાનની પણ ગરજ પડતી જણાય છે. જેમકે, જીવનું પ્રત્યક્ષ જ્ઞાન, શ્વાસેાચ્છવાસ વિગેરે નિશાનીઓને જોઇને અનુમાન વડે જ થઇ શકે છે—જ્યારે કાઈ ખાટલા વશ હાય અને મરવાની અણી ઉપર આવ્યું હેાય ત્યારે તેમાં · જીવ છે કે નહિ ? ' એની તપાસ માટે વારંવાર એના શ્વાસેાવાસ જોવા પડે છે—એ જાતને લેકવ્યવહારસ પ્રતીત છે અને એ વ્યવહારમાં સ્પષ્ટપણે જીવની હયાતીને જાણવા માટે અનુમાન પ્રમાણુની ગરજ રાખવી પડે છે. તાત્પય એ છે કે, એ અન્ને પ્રમાણામાં કઇ જ્યેષ્ઠ અને કાઇ કનિષ્ઠ એમ કાંઇ નથી-તે બન્ને પાતપેાતાની હદમાં એ બન્નેમાં એક સરખી જ સચ્ચાઇ રહેલી છે. બીજા કેટલાકા, એ એ પ્રમાણેા ઉપરાંત વધારે પ્રમાણ પણ માને છે. તેમાંનાં જે જે પ્રમાણે! ખરેખરાં પ્રમાણુરુષ હાય તેને વિચારીને પ્રત્યક્ષ અને રેક્ષમાં સમાવી દેવાનાં છે અને જે જે પ્રમાણે એવાં ખરેખરાં પ્રમાણરુપ ન હોય અને મીમાંસક મતવાળાએ માનેલા અભાવપ્રમાણ જેવાં અસ×પહેાય તે તરફ્ દુર્લક્ષ્ય કરવાનું છે. બીજાએ પ્રમાણેાની સંખ્યા જણાવતાં તેની ગણત્રી આ પ્રમાણે કરે છેઃ—૧ પ્રત્યક્ષ, ૨ અનુમાન, ૩ આગમ, ૪ ઉપમાન, પઅર્થાત્ત, ← અભાવ, ૭ સંભવ, ૮ ઐતિહ્યુ, ૯ પ્રાતિભ, ૧૦ યુક્તિ અને ૧૧ અનુપલબ્ધ. એ અંગ્યાર પ્ર 6 જ્યેષ્ઠ જ છે અને g, J. P. W. 18 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304