Book Title: Jain Center of America NY 2005 06 Pratishtha
Author(s): Jain Center of America NY
Publisher: USA Jain Center America NY
View full book text
________________
AUT
:: :: ::
:
:
:
::
:::
::
::
:
::
::
યોગવિધાઃ જીવનવિકાસની કળાઃ૧ - મુનિશ્રી કીર્તિચજી (બપુત્રિપુટી)
ભારતીય સંસ્કૃતિમાં યોગમાર્ગની હઠયોગ, રાજયોગ, મંત્રયોગ અને માનવજીવનના વિકાસ લયયોગ એવી ચાર શાખાઓ છે. યોગસૂત્રના પ્રણેતા મહર્ષિ અંગે જે ઊંડું ચિંતન અને પતંજલિએ એ ચારેય શાખાઓનો પોતાની રીતે સમન્વય કર્યો વ્યાપક પ્રયોગો થયા છે તે છે જેને અષ્ટાંગયોગ કહેવામાં આવે છે. પતંજલિના જે ગ્રંથમાં માનવજાતની મૂલ્યવાન અષ્ટાંગયોગનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે 'યોગસૂત્ર' મૂડી છે. ભારતીય નામના ગ્રંથને જૈનધર્મના પૂર્વાચાર્યોએ 'મહાન ગ્રંથ' કહી ઋષિમુનિઓ અને બિરદાવ્યો છે. તેમણે એ ગ્રંથની વિવેચનાઓ પણ રચી છે. જી વ ન દૃ ટ ઓ એ પતંજલિની સાધના પદ્ધતિ જૈન સાધનાપથની ખૂબ જ નજીક
મનુષ્યના ઐહિક છે. 'અષ્ટાંગ' એટલે જેને આઠ અંગ-પગથિયાં-છે તે. આ જીવનની વાત કરતાં તેના દેહ, મન અને ચૈતન્યની વાત કરી આઠ અંગો: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, છે. આ પરિબળોમાંથી દેહ અને મન વિષે યત્કિંચિત સમજ ધારણા, ધ્યાન અને સમાધિ છે. યોગસાધનામાં ક્રમે ક્રમે આપણે ધરાવીએ છીએ. શકય છે કે ચૈતન્ય વિષે પણ આગળ વધવા માટે પતંજલિએ બતાવેલાં આ આઠ પગથિયાં આપણને વધતુંઓછું જ્ઞાન હોય. એ પણ શક્ય છે કે આપણી છે. જે કંઈ સમજ છે તે સમજ સાથે આત્મતત્ત્વ જોડે તદ્રુપ થવા, પહેલું પગથિયું યમ છે. યમના પાંચ પ્રકાર છે... ચૈતન્યરૂપ થવા, આપણે આપણી શક્તિમતિ મુજબ સાધના અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. પતંજલિએ કરતા હોઈએ. પણ ચૈતન્યનું યથાર્થ સ્વરૂપ સમજવા અને આ પાંચ વ્રતોના પાલનથી થતા લાભો સમજાવ્યા છે. આ જ્ઞાન, પ્રેમ, આનંદ આદિ આત્મગુણોનો વિકાસ કરવા પાંચ યમના પાલન વિના કોઈ પણ વ્યક્તિ, સમાજ, કુટુંબ કે આધ્યાત્મિક સાધનાને જીવનમાં અપનાવવી જરૂરી છે. દેશ સ્વસ્થતાપૂર્વક અને શાંતિથી પોતાનું અસ્તિત્વ ટકાવી આધ્યાત્મિક સાધનાને માર્ગે આગળ વધવા માગતા મુમુક્ષુને રાખી શકે નહીં. વ્યક્તિ અને સમાજનો વિકાસ કરવો હોય તો સહાયરૂપ અનેક માર્ગો અને પદ્ધતિઓ છે. એ સૌમાં આ પાંચેય યમનું પાલન સમજ અને નિષ્ઠાપૂર્વક કરવું જ રહ્યું. જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ અને યોગમાર્ગનો ઉલ્લેખ અવારનવાર બીજું પગથિયું નિયમ છે. નિયમના પાંચ પ્રકાર થતો જોવામાં આવે છે કારણ કે સાધનામાર્ગની એ મુખ્ય ત્રણ છે... શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. પાંચ ધારાઓ છે.
યમ સાથે પાંચ નિયમનું પાલન કરવાથી જીવન વધુ ઉન્નત, યોગમાર્ગ પુરુષાર્થનો માર્ગ છે. યોગસાધના માટેની પવિત્ર, ધર્મમય અને સુંદર બને છે. આ નિયમોથી થતા પણ અનેક પધ્ધતિઓ આજે પ્રચલિત છે. આ સૌ પધ્ધતિઓનાં લાભોનું વર્ણન પણ 'યોગસૂત્ર'માં સવિસ્તર કરવામાં આવ્યું છે. મૂળ પતંજલિના અષ્ટાંગયોગ, બૌદ્ધધર્મની વિપશ્યના અને ત્રીજું પગથિયું આસન છે. 'સ્થિરમ્ સુખમ્ જૈનધર્મના સાધનાપથમાં છે. આ ત્રણેય પદ્ધતિઓનો આશય આસનમ' અર્થાત યોગસૂત્ર સ્થિરતા અને સુખથી બેસવાની માનવ મનની-વિત્તવૃત્તિઓની-અશુદ્ધિઓ દૂર કરવાનો, ક્રિયાને આસન કહે છે. આ પ્રકારની આસનસ્થિરતા ચિત્તના ક્લેશો શમાવવાનો અને માણસને આધિ, વ્યાધિ, ધ્યાનસાધના માટે કેળવવી જરૂરી છે. રોગીષ્ટ અને નબળા ઉપાધિથી મુકત કરવાનો છે. દેખીતિ રીતે જુદી હોવા છતાં આ શરીરવાળા સાધકો સ્થિરતાપૂર્વક સાધના કરી શકતા નથી. ત્રણેય પધ્ધતિમાં એક પ્રકારનું સામ્ય છે તે એ કે સાધનામાં સફળ થવા માટે નિરોગી અને કેળવાયેલું શરીર અષ્ટાંગયોગમાં પાંચ યમ, વિપશ્યનામાં પાંચ શીલ અને જૈન ખુબ જ સહાયરૂપ બની રહે છે. એટલે જ તો યોગમાર્ગમાં સાધનાપથમાં પાંચ વ્રત પાળવાના હોય છે. યમ, શીલ અને ધ્યાન- સહાયક અને આરોગ્યવર્ધક આસનોના અનેક પ્રકાર વ્રતના પાલનને યોગસાધનાનો પાયો ગણવામાં આવે છે. છે. સાધનાનું લક્ષ્ય ત્રણેય પરંપરાઓમાં સમત્વની ઊચ્ચ
આસનોને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચી શકાય : અવસ્થાની પ્રાપ્તિ છે.