Book Title: Jain Center of America NY 2005 06 Pratishtha
Author(s): Jain Center of America NY
Publisher: USA Jain Center America NY
View full book text
________________
0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0:
84%E%%25AAAoHuTUROurrerrerrervજmersiressનાના નાના નાનાનાન
શ્રી ઋષભદેવ પરમાત્માની સિદ્ધિઓ ૨
-જય શાહ, અમદાવાદ, ઋષભદેવ ભગવાનની અણમોલ સિદ્ધિ હતી. પ્રભુ ઋષભદેવના જે આજે વિકસ્વર થયેલી દરેલ લીપીની માતા છે. આથી એમ અઠ્ઠાણુ પુત્રો જેમને તેમના ભાગનું રાજય પ્રભુએ આપ્યું હતું પણ કહેવાય કે આજ સુધી સાહિત્ય સર્જનની સફરના પ્રારંભ તેનાથી તેઓ સંતુષ્ટ હતા, પરંતુ ભરતરાજા ચક્રવર્તી થયા ત્યારે પ્રભુ ઋષભદેવ હતા, આ અઠ્ઠાણુ ભાઈઓને રાજય છોડી દેવાની અથવા ભરત
પ્રભુને દિક્ષા લીધા પછી પારણાના દિવસે યોગ્ય રાજાની સેવા કરવાનું કહ્યું ત્યારે અઠ્ઠાણુ પુત્રો પ્રભુ પાસે ગયા ને આહાર ન મળતા પ્રભુને એક વર્ષના ઉપવાસ થયા. એક વર્ષ ફરિયાદ કરી ત્યારે પુત્રોની વિજ્ઞપ્તિ સાંભળી પ્રભુએ આ પ્રમાણે પછી શ્રેયાંસકુમારના હાથે પ્રભુનું પારણું થયું. પ્રભુ દ્વારા આજ્ઞા કરી કે અનંતીવાર સ્વર્ગના સુખોથી પણ નહીં છિન્ન પ્રગટાવાયેલી આ તપની મશાલ આજ સુધી પ્રકાશીત છે. તેનું થયેલી તૃષ્ણા રાજલક્ષ્મી મળશે તો પણ દાવાની નથી માટે અનુગમન કરી અનેક જીવો કર્મોની નિર્જરા કરી રહ્યા છે, આ તમોએ આ રાજય છોડી દઈ આનંદના ઝરારૂપ મોક્ષપ્રાપ્તિના પણ એક નોંધપાત્ર સિદ્ધિ છે. કારણરૂપ એવું સંયમ ગ્રહણ કરવું જોઈએ.
ને અંતમાં કવિની કલ્પનાએ વિચારીએ તો પ્રભુ એવા પ્રભુએ સ્વજનોની સામે યુધ્ધ કરવાને બદલે ક્ષણિક પનોતા પુત્ર હતા કે જેમને પોતાની માતા મરૂદેવાના ચરણમાં એવા રાજયસુખને છોડી દેવાની દૃષ્ટિ આપી જગતને મોક્ષરૂપી રત્નની ભેટ ધરી જે ભેટ પુત્ર તરીકે અણમોલ હતી, આધ્યાત્મિક જગતની પરાકાષ્ઠા સમજાવી.
અદ્ભુત હતી, અલૌકિક હતી. - પ્રભુની એક નોંધપાત્ર સિદ્ધિ હતી પ્રભુનું શત્રુંજય
ઋષભદેવની આ અનેક સિદ્ધિઓને અંત:કરણથી પર્વત પર આગમન. વિહાર કરતા કરતા ઋષભદેવ શત્રુંજયગિરિ અનુમોદતા હોય તેમ તેમના જેષ્ઠ પુત્ર ભરતે ઋષભદેવના પર પધાર્યા. ઋષભદેવના આગમનથી આ પર્વત પુન: સંચારિત નિર્વાણ પછી અષ્ટાપદ પર્વત પર સિહનિસઘા નામે પ્રાસાદ થયો, ઋષભદેવે શત્રુંજય પર આરૂઢ થઈ દેશના આપી ને ત્યાર બનાવ્યો. તેમાં આ ચોવીશીના પોતપોતાના દેહના માન જેવડી પછી આ સ્થળ જ્ઞાત થતા, તેનું મહત્વ સમજાતા અનેક જીવો પોતપોતાના દેહના વર્ષને ધારણ કરનારી ચોવીશ અહંતોની આ પર્વતની સ્પર્શના પામી આરાધના કરી મોક્ષગતીને પામ્યા. રત્નમય પ્રતિમાઓ રચી. તેની રક્ષા માટે યંત્રમય આરક્ષક પુરુષો વીરવિજયજીની નવાણું પ્રકારની પૂજામાં અને લધુ શત્રુંજય ઉભા રાખ્યા અને પર્વતની ફરતે એક એક યોજનને અંતે જે કલ્પમાં કેટલા જીવો અહીંથી મોક્ષગતિને પામ્યા તેનું વર્ણન છે. મનુષ્ય ઉલ્લંધી ન શકે એવા આઠ પગથિયા બતાવ્યા ત્યારથી તે પ્રભુના પ્રથમ ગણધર પુંડરીક સ્વામી અહીં કરોડ મુનિ સાથે મોક્ષ પર્વતનું નામ અષ્ટાપદ પડ્યું. તે પર્વત હરાદ્રિ, કૈલાસ અને ગયા. પ્રભુના પૌત્રો દ્રવિડ અને વારિખિલ ૧૦ કરોડ મુની સાથે ટિકાદ્રિ વગેરે નામોથી પણ ઓળખાય છે. મોક્ષે ગયા. પાંચ પાંડવો ૨૦ કરોડ મુની સાથે મોક્ષે ગયા. શામ ૪૦૦ વર્ષ પહેલા જ્ઞાન વિમળ સૂરિએ નવકારશી પ્રદ્યુમ સાડા આઠ કરોડ મુની સાથે મોક્ષે ગયા. રામ-ભરત ૩ કરતા પહેલા રોજ ઋષભદેવ ભગવાનનું એક સ્તવન લખવું તેવો કરોડ મુની ભગવંતો સાથે નારદજી ૯૧ લાખ મુનિભગવંતો સાથે નિર્ણય કરી 90) સ્તવનો રચ્યા જેમાંના ઘણા આજે ઉપલબ્ધ અને થાવા પુત્ર ૧૦0૭ મુનિ ભગવંતો સાથે મોક્ષે ગયા. ત્યાર છે. તેમાં પ્રભુ ઋષભદેવની અલભ્ય સિદ્ધિઓનું વર્ણન છે. પછી પણ અનેક જીવો સિદ્ધિ ગતીને પામ્યા અને વર્તમાનમાં પણ
શ્રી દષભદેવની સિદ્ધિઓ વિષેની સર્વ સામગ્રી આ એ પર્વતની યાત્રા કરી અનેક જીવો કર્મમળથી રહિત બની રહ્યા શોધ નિબંધમાં વ્યકત કરવાનો પ્રયત્ન કર્યો છે. છતાંય આપણી છે. આમ શત્રુંજય પર્વત પર ઋષભદેવનું સૌથી પ્રથમ આગમન અનુભૂતિઓ, કલ્પનાઓ, વિચારો, હદયના ભાવો વ્યકત કરવા અનેક જીવોના કલ્યાણનું કારણ બન્યું તેથી આ તેમની અલૌકિક જે વાણીના માધ્યમનો આશરો લઈએ છીએ તે વાણીના સિદ્ધિ કહેવાય.
માધ્યમની સ્વભાવગત મર્યાદાઓ છે, વાણી આપણા વિચારો, કાળચક્રની ગતિના ખાસ તબકકા પર પ્રભુ ઉત્પન્ન ભાવ કે અનુભવને પૂરેપૂરી વાચા આપી શકતી નથી તેથી કોઈ થયા તેથી પણ સહજ રીતે અમુક સિદ્ધિઓ પ્રભુના પ્રભુત્વની પાસુ કે અંશ અનિરૂપતિ રહી જાય છે. અસર નીચે આવી,
વળી આ વ્યક્તિત્વ જ એવું વિશાળ છે કે એના જેમ કે પ્રભુ ત્રીજા આરાના કંઈક સમય બાકી હતો ને કેટલાંક અંશો અવ્યકત રહ્યા પણ હોય. ઉત્પન્ન થયા તેથી તેઓ આદ્ય તીર્થકર કહેવાયા. આ સંદર્ભ ગ્રંથો અવસપર્ટીના પ્રથમ તીર્થકર થવાનું શ્રેય તેમને પ્રાપ્ત થયું. ૧. શ્રી ત્રિપષ્ટિ શલાકાપુરૂષ ચરિત્ર ભાષાંતર.
પ્રભુના સમય સુધી યુગલિકો ભાઈ–બહેન એક ૨. શ્રી જૈન રત્ન ચિંતામણી ડૉ. સ્વર્ણકમલ અને ડૉ. મુદ્રિકાબેન બીજાને પરણી જતાં. પ્રભુએ પોતાના યુગલિકથી છૂટી પડી ગયેલી જાનીનો લેખ, સુનંદા સાથે પાણિગ્રહણ કરી યુગલિક ધર્મનું હરણ કર્યું ને ૩, વિવિધ પૂજા સંગ્રહ લગ્નપ્રથા સ્થાપી. અષ્ટાપદજીની બીજી પૂજામાં દીપવિજયજીએ ૪. પરમતેજ પૂ. ભુવનભાનુસૂરી મહારાજ સાહેબ, લખ્યું કે 'ભાઈ બહેનના સંભોગને નિવારી યુગલાધર્મને હરાય છે ( ૫. ઋષભદેવ સ્તવના - પદ્યાનુવાદ મુનિરાજ શ્રી રે.' પ્રભુએ સ્થાપેલી આ લગ્નપ્રથા સમાજની સુવ્યવસ્થા ધુરંધરવિજયજી મહારાજ. જાળવવા મહાન આશીર્વાદ રૂપ બની.
વળી ઋષભદેવે પોતાની પુત્રીને બ્રાહ્મી લીપી શીખવી