Book Title: Jain Center of America NY 2005 06 Pratishtha
Author(s): Jain Center of America NY
Publisher: USA Jain Center America NY
View full book text
________________
પાઠશાળા: પાઠશાળા એટલે સુસંસ્કારની ખાણઃ૧
સુનંદાબહેન વોહોરા
અમદાવાદ,
પાઠશાળાનું માહાભ્ય : અમેરીકન હતી. પાઠશાળાની કન્યાએ કહ્યું કે હું તો સ્ટ્રીકલી
વેજીટેરીયન છું. પેલી ત્રણ અમેરીકન કન્યાઓની ઉદારતા કેવી ભૌતિક વિજ્ઞાનની
કે તેમણે કહ્યું કે સોમથી શુક્ર આપણે વેજીટેરીયન ફૂડ ખાઈશું. હરણફાળ સાથે માનવ
આમ સંસ્કારનું મનોબળ અન્યના હૃદયની લાગણીઓ સુધી જીવનને ઉત્તમ અને
પહોંચે છે. સમતોલ બનાવવા સુસંસ્કારની અત્યંત એક યુવાનને પૂછયું હવે તમારા વડીલો પછી આવશ્યકતા છે. વૈજ્ઞાનિક દહેરાસરોનું શું થશે ? 'અમે સંભાળીશું તેમાં શંકા નથી.' યુગમાં બુદ્ધિચાતુર્યથી
આ રીતે કેવળ જૈનદર્શનમાં પાઠશાળાનું માહાભ્ય છે માનવ ધનરાશિ એકઠી કરી શકશે, આશ્ચર્યજનક શોધો કરી શકશે. આવું ઘણું બધું
તેમ નથી પણ જયુઈશ, મુસ્લિમ, ક્રિશ્ચિયન જેવા સમાજમાં
અન્યરૂપે પણ પાઠશાળાના શિક્ષણ જેવા ક્ષેત્રો છે. થયા પછી પણ કોઈ તત્વચિંતકને કહેવું પડ્યું કે આત્મસંશોધન વગર આ બધું વ્યર્થ છે.
માનવ માત્ર સુખ-શાંતિ ઈચ્છે છે, સંતાનો સંસ્કારી ભૌતિકક્ષેત્રે આત્મસંશોધન થવાના સાધનો કે
થાય તેમ ઈચ્છે છે... તે ધર્મના પવિત્ર સંસ્કાર વગર શક્ય સ્થિરતા નથી. પરિવર્તનશીલ જગતમાં એક ધર્મસંસ્કાર જ એક
નથી. તે સંસ્કારના પાયામાં પાઠશાળા મહત્વનું અંગ છે.
અમેરીકાના નાગરિકો આ માટે સજાગ થયા છે. તેઓ એવું સાધન છે કે જે આત્મસંશોધન પણ કરી શકે. એ ધર્મ કોઈ મત કે પંથ નથી પણ પવિત્ર વૈશ્વિક શક્તિ છે. ધર્મ માત્ર
યુવાનોની ધર્મસભાના આયોજન કરે છે. યુવાનો જ તેનું
સંચાલન કરી ઉત્તમ વિચારોના પ્રવાહને વેગ આપે છે. કોઈ શબ્દ કે ક્રિયા નથી પણ પશુતા તરફ જતા માનવને ઉત્તમ જીવન બક્ષતું પવિત્ર આયોજન છે. એવા ધર્મના સંસ્કારનો કેટલાક ઉદાહરણો: પાયો પાઠશાળા છે. તે પાઠશાળા મુખ્યત્વે ત્રણ ક્ષેત્રને આવરી
વર્ષો પહેલાં એક સત્સંગી ભાઈને ત્યાં મારો ઉતારો શકે છે.
હતો. રવિવારે તેમનો ૧૨ વર્ષનો બાળક તૈયાર થઈ તેના મિત્ર ૧, બાળ વિભાગ પાઠશાળા ૨. કુમાર વિભાગ પાઠશાળા ૩. સાથે ચર્ચમાં જતો હતો. પિતાને વિચાર થયો કે મારો પુત્ર પ્રૌઢ વિભાગ પાઠશાળા.
ચર્ચમાં જશે તો સંસ્કાર બદલાઈ જશે એટલે તેમણે બે-ચાર ત્રણેય વિભાગમાં અન્યોન્ય સંબંધ છે. માતાપિતામાં
મિત્રોને ભેગા કરી પોતાના જ બેઝમેન્ટમાં (ભોંયરામાં) ધર્મ સંસ્કાર હશે તો તેઓ બાળકોને કે યુવાન સંતાનોને
પાઠશાળા શરૂ કરી. પછી સ્નાત્ર પૂજા શરૂ કરી અને આજે તો ભણતર સાથે ઘડતર માટે પાઠશાળાના શિક્ષણ માટે પ્રોત્સાહિત
ચેરીફીલમાં સુંદર દહેરાસર સેન્ટરમાં પાઠશાળા અને એડલ્ટના કરશે, પોતે પણ તેમાં રસરૂચિ ધરાવશે.
વર્ગો ચાલે છે. પછી તો અન્ય સ્થળોમાં આ આયોજન શરૂ થઈ
ગયાં. વળી બાળકો પાઠશાળામાં જશે એટલે માતાપિતાને પણ જે કાંઈ શીખ્યા તે જણાવશે જેમાં નિર્દોષ આનંદ મળશે જે
જયાં સુધી સેન્ટર ન થાય ત્યાં સુધી ગમે તે પ્રકારે ટીવી જેવા સાધનો આપી નહિ શકે.
આ પ્રવૃત્તિ સત્સંગીના ઘરમાં શરૂ થઈ જાય તો એટલા વર્ષો
બાળકો પાઠશાળાના શિક્ષણ વગર વંચિત ન રહે પણ સેન્ટર યુવાનો પાઠશાળામાં જવાનું જાળવી રાખશે તો થાય પછી સેન્ટર(સંઘ)એ સંઘના નેજા નીચે સંગઠિત અને કોલેજ જીવનના દૂષણોથી દૂર રહી જીવનની નિદોષતો સુવ્યવસ્થિત આયોજન થવું જરૂરી છે. સેન્ટર ન થાય ત્યાં સુધી. સાચવશે અને પવિત્ર જીવનના સંસ્કારો દ્વારા તેમના ક્ષેત્રમાં એક સંગઠનથી ચાલે તેમાં લાભ છે. પણ અન્યને પ્રેરણા આપશે. આમ ત્રણે ક્ષેત્રે પાઠશાળા
એડીસનમાં પાઠશાળા સેન્ટરના ભાવે બંધ થઈ હતી. મહત્વનું અંગ છે.
૧૯૯૮માં મેં કહ્યું કોઈ પોતાને ઘરે જગા આપો અને શરૂ કરો. પાઠશાળાના યુવાનોનું ખમીર:
એક વર્ષ એક બહેને પોતાના ઘરે પાઠશાળા ચાલુ કરી પણ પાઠશાળાએ ભણેલી એક કન્યા કોલેજ ગઈ. એક બાળકીની સખ્યા
બાળકોની સંખ્યા બે વર્ષમાં ૧૦૦ જેટલી થઈ ગઈ એટલે એપાર્ટમેન્ટમાં ચાર કન્યાઓને સાથે રહેવાનું હતું જેમાં ત્રણ શા
શાળાના ઓરડા હાયર કર્યા. સંખ્યા તો વધતી જાય છે અને
0 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦:૦૦ : 00.00 0.00 0.00 0.00 0.00 , 0.
:
-
-