Book Title: Jain Center of America NY 2005 06 Pratishtha
Author(s): Jain Center of America NY
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 145
________________ ર૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦: કાકા પાઠશાળા: પાઠશાળા એટલે સુસંસ્કારની ખાણ : ૨ rrrrrrrrrrrrrટા તારાના રાજકાજનાનખાનાનાનાનાન્સ તેઓ સેન્ટર થવાની રાહ જુએ છે. આમ હવે ઘણા સેન્ટરોમાં એમની પુરી જીંદગી સુધી દૂરાચારથી દૂર રહે છે અને પાઠશાળા એ જીવનનું અનિવાર્ય અંગ મનાયું છે. ધન એ માતાપિતા પણ જો કંઈ વ્યસનાદિ સેવતા હોય તો તેઓ પણ જીવન જરૂરીયાતનું દેખાતું સાધન છે જયારે પાઠશાળાનું પાઠશાળાના સંસ્કારથી વ્યસનાદિથી મુકત થાય છે. જો શિક્ષણ એ અદ્રશ્ય પણ જીવનના સુખ અને શાંતિ માટે અત્યંત માતાપિતા વ્યસનવાળા હશે તો પાઠશાળાના બાળકો તરત જ આવશ્યક સાધન છે. ધન કરતાં તેનું અનેક ગણું મૂલ્ય છે. ધન કહેશે આ ન ખવાય, ન પીવાય... માતાપિતાને પણ સંકોચ હોય અને સંસ્કાર ન હોય તો આ જીવન તો વ્યર્થ પણ પછીના થશે. જન્મો તો અતિ દુ:ખદાયક જ થવાના છે. જૈનદર્શનમાં 'સંઘનું ઘણું માહાભ્ય છે. ભદ્રબાહુ વડીલો (પેરન્ટસ)ની જવાબદારી: સ્વામી જેવાએ પણ સંઘની આજ્ઞા માન્ય રાખી શિષ્યોને ૫. કેદારનાથ નામે સંત થઈ ગયા. એક વાર તેમના વાચના આપી હતી. પરદેશમાં સેન્ટર એ સંઘના સ્થાને હોવાથી સેન્ટર દ્વારા ચાલતી પાઠશાળાઓ સાધનસંપન્ન, દર્શને જવાનું થયું ત્યારે હું ગ્રામ વિસ્તારમાં મોટી સંખ્યામાં સુવ્યવસ્થિત અને સંવાદી હોય છે. તે દ્વારા બાળકોને પણ ઘણા બાળમંદિરોનું આયોજન કરાવતી. તેઓ મને કહે પહેલા મા-બાપને શિક્ષણ આપો તો બાળકોનું શિક્ષણ વધુ વેગવાળું બાળમિત્રોનો પરિચય વધે છે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન થવાથી બાળકોનો પાઠશાળા પ્રત્યેનો આદર ઉત્સાહ બનશે નહિ તો તમે શીખવશો અને તેઓ ધર્મસંસ્કાર વગરના જળવાઈ રહે છે. હશે તો શીખવેલું ભૂલી જશે. અમેરીકામાં કે અન્યત્ર દેશોમાં આ રીતે સર્વ જગાએ આમ આજે અમેરીકા જેવા દેશમાં બાળકોની સેન્ટરો દ્વારા પાઠશાળાની પ્રવૃત્તિ વિકસતી જાય છે. સાથે સાથે પાઠશાળા સાથે વડીલોની પાઠશાળા પણ એટલી જ મહત્વની એડલ્ટ પાઠશાળા પણ દરેક સેન્ટરમાં અસ્તિત્વમાં આવી છે છે. બાળકો શાળામાંથી સૂત્રો, ધર્મવાર્તા કે તત્ત્વના પાઠ શીખી જેથી સેન્ટરની અન્ય સુવિધાનો લાભ મળે છે. ને આવે ત્યારે માતાપિતાને તેનું શિક્ષણ કે રસરૂચિ ન હોવાથી બાળકોને પણ પ્રોત્સાહિત કરી નહિ શકે. તેમને તેની લગભગ ૧૯૯૧માં લોસ એન્જલસમાં એક વાર જરૂરીયાત ન લાગે તેથી બાળકને તેઓ મૂકવા લેવામાં પણ પાઠશાળા જોવા ગઈ હતી ત્યારે પેરન્ટસને બાળકોને પ્રમાદ કરશે. પાઠશાળામાં મૂકીને જતા જોયાં. મેં પૂછ્યું 'આ બધા કયાં જાય વળી સુત્રો, તત્ત્વ કે ધર્મકથાઓ જાણવા શીખવાની છે?' 'ગ્રોસરી, શોપીંગ, સોશ્યલ વિગેરે.' માતાપિતામાં પણ કંઈક સમજ અને સમતા પેદા થાય છે. મેં કહ્યું 'અરે, એ સૌને બોલાવો અને અહીં મારી આથી તેમના જીવનમાં સંઘર્ષ કે કજીયા ન થાય તો બાળકો પાસે બેસાડો.' તે વખતે દસ-બાર ભાઈ બહેનો બેઠા. તેમને પર સારા સંસ્કાર પડે છે. આથી પાઠશાળાનું શિક્ષણ ઘણું પાઠશાળાનું મહત્વ સમજાવ્યું. તેઓને વાત પસંદ પડી અને જરૂરી છે. તરત જ શ્રી ગીરીશભાઈએ તે વાત હાથ ધરી અને એડલ્ટ વિભકત કુટુંબમાં એક કે બે બાળક હોય, અઢળક વર્ગો શરૂ કર્યા. હવે એમ કહી શકાય કે લોસ એન્જલસનો સામગ્રી હોય તેથી બાળકમાં ભૌતિક લાલસા વધવાની છે. એડલ્ટ વગ પુરા અમેરીકામાં ૨ એડલ્ટ વર્ગ પુરા અમેરીકામાં આદર્શ વર્ગ છે. શાસ્ત્રાભ્યાસ, માતાપિતાને સુસંસ્કાર આપવાનો સમય નથી. પાઠશાળામાં સૂત્રાભ્યાસ, રોજના સંયમીની જીવનનું શિક્ષણ, પરીક્ષાઓ... બાળકોને મિત્રોની ઉણપ પુરી થાય છે; વહેંચીને ખાવાનું, આમ જાણે કુદકે ને ભુસકે વર્ગ વિસ્તરતો જાય છે. સો જેવી ધીરજથી રમવાનું શિક્ષણ મળી રહે છે. સંખ્યા જળવાઈ રહે છે અને દેશાવગાશીક જેવા વ્રત સથે શિબિરો યોજાય છે. | નાના કે મોટા દરેકને માટે પાઠશાળાનું શિક્ષણ સંસ્કાર સિંચન કરે છે. એથી વ્યસનો, અભક્ષ્ય આહાર, સપ્તાહમાં વિવિધરૂપે પાંચ દિવસના આ વર્ગો ચાલે કુસંગત જેવા દૂરાચારો સહેજે છૂટી જાય છે. બાળપણથી પડેલા છે. મને લાગે છે હવે બાકીના બે દિવસ પણ ગોઠવાઈ જશે. આ સંસ્કારો દૃઢતાથી ટકી રહે છે. પાઠશાળામાં ભણવું અને સવિશેષ તમના પાઠશાળાના માનદ સેવાભાવી ટીચર્સ બાળકોને પાઠશાળામાં ભણાવવો એ તો જીવનનો અમૂલ્ય વગામા શિક્ષણ લે છે. આમ બાળકોના પાઠશાળા અને અડેલ્ટ અવસર માનજો. વર્ગ અન્યોન્ય પૂરક છે જે સેન્ટરના અગત્યના અંગો છે. તેથી ત્રણે વિભાગની સંખ્યા અને સંગઠન જળવાઈ રહ્યું છે. મારો તો અનુભવ છે કે પાઠશાળામાં જતાં બાળકો

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190