Book Title: Jain Center of America NY 2005 06 Pratishtha
Author(s): Jain Center of America NY
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 129
________________ 0 0 0 0 0 0 0 0.00 GSSS STOCO 09:00 0.00 0.00 0.00 ચોગવિધાઃ જીવનવિકાસની કળા ૩ માનસિક, આધ્યાત્મિક અને સામાજિક એમ સર્વાગી વિકાસ શિક્ષણ આ શિબિરોમાં અપાય છે. થાય. સાધકને દેહમાં રહેલા આતમદેવનાં દર્શન થાય. શરત છેલ્લા બે-ત્રણ દાયકાથી દેશ-વિદેશમાં 'યોગા'નો એટલી જ કે આ યોગસાધના આદર, ઉત્સાહ અને નિષ્ઠાથી પ્રચાર-પ્રસાર વધ્યો હોવાનું જણાય છે. પણ આ 'યોગા' લાંબો સમય સુધી કરવી. યોગમાર્ગની સાધનામાં સાધકે સાધના 'યોગ' એટલે શારીરિક સ્વાથ્ય પ્રાપ્ત કરવાની સરળ શક્તિઓને વિકસાવી, શુદ્ધ કરી તેમનું ઉર્વીકરણ કરવાનું હોય અને સચોટ વ્યાયામ પદ્ધતિ' એવી અધૂરી સમજથી કરવામાં છે. યોગસાધનામાં સિદ્ધાંત થીઅરી) કરતાં સાધના (પ્રકટીસ)નું આવે છે. યોગનાં આઠે અંગોની યથાર્થ સમજણ વિના માત્ર મહત્ત્વ વધુ છે. આ સાધના સમર્થ અને અનુભવી માર્ગદર્શકની યોગાસનોને જ યોગ સમજી યોગનું અનુસરણ થાય ત્યારે દેખરેખ હેઠળ કરવી હિતાવહ છે. સાધક યોગસાધનાથી મળતા સાચા લાભોથી જરૂર જ વંચિત એક દુ:ખદ માન્યતા એવી છે કે જૈન પરંપરામાં રહી જાય. તે યોગના મહિમાને કુંઠિત કરનાર સાધક બની યોગસાધનાએ ઝાઝું મહત્ત્વ આપવામાં આવ્યું નથી. હકીક્ત રહે, સાચો સાધક નહીં. આત્માને ચેતનાની ઊંચી ભૂમિકાએ એ છે કે જૈન પરંપરામાં યોગનો જેટલો મહિમા કરવામાં લઈ જતી યોગસાધનાનો ઉપયોગ માત્ર શરીર સૌષ્ઠવ માટે આવ્યો છે તેટલો ભાગ્યે જ બીજે કશે થયો હશે. તીર્થકરો સ્વયં થાય તે યોગસાધનાનું અવમૂલ્યન છે. યોગશાસ્ત્ર શરીરનું મહાયોગીઓ હતા. એટલે તેમની મૂર્તિઓ ધ્યાનસ્થ જોવામાં નહીં, ચિત્તનું શાસ્ત્ર છે. એનો સંબંધ શરીરથીય ઉપર મન, આવે છે. જૈન ધર્મની તમામ વિધિઓમાં યોગાસનો અને ચિત્ત અને ચેતના સાથે છે. યોગસાધના ચિત્તવૃત્તિઓનો નિરોધ યોગનો મર્મ વર્ણવેલો છે. ભગવાન અથવા ગુરુને વંદન કરવા કરી આત્મસ્વરૂપમાં સ્થિર થવા માટે છે. પંચાંગ પ્રણિપાતની વિધિમાં અનેક યોગાસનોનો સાર સમાઈ એવું નથી કે યોગસાધનામાં શરીરની ઉપેક્ષા થઈ છે. જાય છે. યોગમાર્ગમાં શરીરને સાધનાનું એક મહત્ત્વનું સાધન ગણ્યું જ ભગવાન મહાવીરને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે છે. એની શુદ્ધિ અને કેળવણી માટે આસન તથા પ્રાણાયામની તેઓ ઉત્કટિક-ગોદોહિકા-આસનમાં હતા. ચૈત્યવંદન અને સાધના સંબંધી ઉપર વિસ્તારથી વાત કરી જ છે. આપણે જે કાયોત્સર્ગ માટે પણ અલગ અલગ આસનો છે. ભૂલવાનું નથી તે એ કે આસન-પ્રાણાયામ યોગસાધનાનાં તીથલનાં 'શાંતિનિકેતન સાધના કેન્દ્રમાં યોજાતી પ્રારંભિક અંગો છે, તે સાધનાનું અંતિમ ચરણ નથી. શિબિરો માત્ર યોગ શિબિરો જ નથી, તે જૈન દૃષ્ટિએ થતી મહર્ષિ પતંજલિએ અષ્ટાંગયોગના બે વિભાગ પાડ્યા યોગસાધનાની શિબિરો છે. અહીં જૈન શબ્દ સાંપ્રદાયિક નહીં છે – બહિરંગ યોગ અને અંતરંગ યોગ. ધારણા, ધ્યાન અને પણ વિશાળ અર્થમાં પ્રયોજયો છે. જૈનદર્શનનું બીજું નામ સમાધિ એ અંતરંગ યોગનાં ત્રણ અંગો છે જેનો સંબંધ અનેકાંતદર્શન છે. જૈનદષ્ટિ એટલે અનેકાંતદષ્ટિ. ચિત્તવૃત્તિનાં શુદ્ધિકરણ અને ઉર્ધ્વકરણ સાથે છે. જયારે સત્ય અનંત છે. તેને એક જ નહીં અનેક બહિરંગ યોગને અંતરંગયોગનું સાધન બતાવ્યો છે અને દૃષ્ટિકોણથી સમજવા અને સ્વીકારવાની વૃત્તિ કેળવવી એ બહિરંગયોગમાં યમનિયમના પાયા સાથે આસન, પ્રાણાયામ અનેકાંતદષ્ટિનું હાર્દ છે. અનેકાંગી સત્યને પામવા એકાંગી અને પ્રત્યાહારનો ક્રમિક અભ્યાસ સૂચવ્યો છે. અર્થાત્ ચિત્ત દૃષ્ટિ ન ચાલે. એટલે જ 'શાંતિનિકેતન'ની શિબિરોમાં શુદ્ધિના પાયામાં શરીર, પ્રાણ અને ઇન્દ્રિયોની શુદ્ધિ અને અનેકાંતદૃષ્ટિએ સત્યને પામવાના બધા માર્ગોનો સ્વીકાર થયો સંયમ કેળવવાં જરૂરી છે. ટૂંકમાં અષ્ટાંગયોગની સાધના છે. અહીં જ્ઞાન, ભક્તિ અને યોગ એ ત્રણેની સાધનાના શરીરથી લઈ આત્મા સુધીના, બાહ્યવ્યક્તિત્વથી આંતરિક કાર્યક્રમો ઉપરાંત હઠયોગ, રાજયોગ, મંત્રયોગ અને અસ્તિત્વ સુધીનાં, જીવનના દરેક અંગોને સ્પર્શે છે. આ લયયોગનો સમાવેશ કરતા કાર્યક્રમો પણ યોજાય છે. સાધના સાધકના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રારંભિક શિબિરમાં પ્રાથમિક સમજ આપી, આગળ વિકાસનો ત્રિવેણી સંગમ રચી આપે છે. સાધકજીવનની પળે વધવા માગતા મુમુક્ષુને તેની પ્રકૃત્તિ અને ભૂમિકા મુજબ જુદી પળ જ્ઞાન, પ્રેમ અને આનંદથી રસાતી જાય છે. સાધકનું જુદી સાધના પદ્ધતિ સૂચવી, એ પદ્ધતિએ સાધના કરવાનું જીવન એ જ તેનું તીર્થ બની જાય છે.

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190