Book Title: Jain Aetihasik Rasmala Part 1
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 376
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દુહા રાગ વૈરાફી. દુખ દાવાનલ ભયક ભવકાનને અપાર; ભમે જીવ તિહાં એકલુ, કર્મવશે પડયુ. ગમાર નિશ્ચયે સહીએ જીવને, પુણ્યને પાપ સખાઈ; પરભવ હીંડે એકલુ, અધવ કેડ ન જાઈ. જે દુખ ભર્વસે અધિયાં, સુખ જે મુગતિ નિવાસ; જીવ એકલા ભાગવે, સ્વજન તણી કુણુ આશ. ઢાળ ૭ મી. 5 For Private And Personal Use Only 3 ા. ૩૧ વૈરાગ્ય. ઠાકર કુઅર વૈરાગીઓ, નિજ ચિતને સમઝાવેરે; એ સંસાર અસાર પદારથ, અથિરપણે ચિત ભાવેરે. ઠાકર કુઅર વૈરાગીઓ–આંચલી. ૨૯ જન્મ જરા દુઃખ પાર ન લડીએ, એહ સસાર ફ્લેરે; રાગ મરણુ ભય સાથે વહીએ, જિહાં સુખ નહીં લવલેશારે. ઠા. ૩૦ ખડ્ગ, પજરમાંહિ: જીવ રમતા, ચતુર રંગ ચમૂ, પરમરીયારે; રંક તણી પરિ તાણી લીજે, જ્યમ ક્રિકર કર ધરિયાર, ચાંચલ તનુન જોખન જીવિત, જીવતિ જનસુખ ભાગારે; માતપિતા અધવ સ્વજનાદિક, ચચલ સવે સ ંજોગારે કનજી માતપિતા કુણુ ખંધવ, સ્વજન કુટુબ પરિવાર; જનમ જનમ બહુ સગપણ કીધાં, સરણ નહિ કાઇ તાહર્ મમ જાણિ સિવું પ્રાણી મનસીઉં, પુત્ર કલત્ર સુખદાઇરે; નિખિડ ખંધનનું જાણે જીવન, સ્વજન કુટુંબ ભિજીતાઈરે. સુરસુખ ક્ષીણુ હાવે જીવન, નરસુખની કુણુ વાત, ઇંદ્રાદિક ચવતા દીસે, એ જિન વાત વિખ્યાતરે. ધન્ય અઈહમ'તાદિક જે મુનિવર, માહમધન દૂર કીધાંરે તપ સંમ્ નિર્મલ આરાધી, અનંત શિવસુખ લીધાંરે. દેહ અશુચિ મલ કૃમિ કુલ મન્દિર, અન્ન પટલ પરિ છીજેરે; સાર એટલ” જીવ દેહમાંહિ, સાહન ધરમ કરીગેરે. કરોડી કુઅર એમ બેલે, મુઝ મિલીએ ગુરૂ જ્ઞાનીરે; હું ભવભયથી ખીહને માગુ', ધા દીક્ષા કલ્યાણીર. ઠા ૩૪ ઠા. ૩૫ ઠા. ૩૭ ઠા. ૩૮ $1. 32 ઠા. ૩૬ ઠાક

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418