Book Title: Jain Aetihasik Rasmala Part 1
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 388
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૯ જસ પાંટ જે સંઘજી જયુ, મૈતમ સમ પ્રતિરૂપરે; પ્રગટ સવાઈ હીરાલુ, પરિખીઓ અકબર ભૂપ. સાધુ. ૬૫ હીરછ શીશ જગિવલલે, શ્રી કલ્યાણવિજય ગુણગેહરે, વાચકરાય મેં ગાઈએ, જગમ તીરથ એહશે. સાધુ. દ૬ જવલ લગી શેશ મહી, ધરે જે સુર રિધિર ધારે, જે રવિ શશિ ગ્રહગણ તપે, તો પ્રતિય મુનિરાયરે. સાધુ. ૬૭ સંવત સેલ પંચાવન, વત્સર આ માસરે; શુદ્ધ ૫ખ્ય પંચમિ દિને, રચીઓ અને પમ રાસ રે. સાધુ. ૬૮ જગ જયવંતા કલ્યાણ, પૂરૂ મન જગી રે; સેવા ચલણ કમલ તણી, માગે જયવિજય શીશરે. સાધુ. ૬૯ ભણે ગુણે જે સાંભલે, ગુરૂ ગુણ એક ચિત્ત જાણુરે; વાંછિત સર્વ સુખ અનુભવે, પામે તે કી કલ્યાણરે. સાધુ. ૭૦ ઇતિ મહોપાધ્યાય શ્રી કલ્યાણવિજયગણુને રાસ. કૃત ગણિ જયવિજયસેન ચિરનંદતુ સદેવા શ્રીરસ્તુ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418