Book Title: Jain Aetihasik Rasmala Part 1
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 405
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૬ ઢાળ ૧૦ મી. રાગ ધન્યાશ્રી. જય જય સાધુ શિરોમણું, નેમિસાગર વર નામે છે; કામિત પૂરણ સુરતરૂ, વાચકવૃંદ લલામ જી. ૧૨૯ ગુણસાગર ગુણગણુ ભરીયે, શ્રુતસાગર તવતે છે. જય. ૧૩૦ વડ વૈરાગી જગે જ, વિવેકસાગર જસ ગેહે જી મેઘસાગર પંડિત વરૂ, કુશલસાગર સનાહે છે. જય. ૧૩૧ મુક્તિસાગર મહિમા ઘણ, દેવસાગર દીઓ માને છે પંડિત ગણિ મુનિ જાણીએ, ઉદયસાગર અભિધાને છે. જ્ય. ૧૩૨ સુખસાગર આદર કરી, સવિ સાગર પરિવારે જી; નેમિસાગર ગુરૂ નામે છે, લહેજો જય જયકાર છે. જય. ૧૩૩ સંવત સેલ ચિત્તરે, નયર ઉજેણી મજાર છે; માગશિર શુદ બારસ દિને, સુણિયે શ્રી અણગાર છે. જય. ૧૩૪ વાચક વિદ્યાસાગરૂ, તાસ પંચાયણ શિષ્ય છે; વિબુધ કૃપાસાગર કહી, પૂરે સકલ જગીશ છે. જ્ય. ૧૩૫. इति श्री नेमिसागरोपाभ्यायनिर्वाणरास समाप्त. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418