Book Title: Jain Aetihasik Rasmala Part 1
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડે સહેદર નામ મુક્તિસાગર,
બુધ માનસાગર મુનિ નાન્હડો એક સુણી સુણ તુહી. વાત વલિ. વલિ,
( વિર વલે ઘણુવિણ જિમ મહે એ ૧૨૦ સાંભળી સુતની વાત. માત કેડાઈ.
મનમાંહે અતિ દુખ વહે એ, જે દુખ એક ન ખમાય, એહવા હુઈ થયાં,
વળી વળી વયણ ઈશ્યાં કહી એ. ૧૨૩ મહ વશે મરૂદેવી. અરણક માય,.
પ્રેમ વશે મરૂદેવી અરણુક માય;
પ્રેમ વશે પરવશ થઈએ, પુત્રતણું દુખ જેહ નેહ થકી વહી,
જનની તે જાણે સહીએ. ૧૨૪ નયણે આ નીર ધીર સુતન વિના,
નીંદ ભૂખ નાસી ગઈએ; નિસાસા અવિલબ અખા મૂકે એ, .
રચણી વરસે સુ થઈએ. ૧૨૫ જિમ જલ પાખે જોઈ તડફડે માછલી,
જિમ મરાલી મરૂ થઈ એ; તે દુખ દીધું દેવ દે વકરૂં કિડ્યું,
એમ બેલે ઉતાવલી એ. ૧૨૬ સંધ સહુ પરિવાર સાંભળી ચિતવે,
દૈવગ વિષમ સહી એ; એ સંસાર અસાર તારક જગ ગુરુ,
આગમ વાત એસી કહી એ. ૧૨૭ જાણી ઇશ્ય સ્વરૂપ ધરમ કરે ઘણું,
જિમ સેવિ દુખ જાવે વહી એ, કવિયણ બોલે ઇમ જગભીંતર બીજ ઉં,
વિરહ સમું દુઃખ છે નહિ એ, ૧૨૮
For Private And Personal Use Only

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418