Book Title: Jain Aetihasik Rasmala Part 1
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
:૫૪
સૂરત નગરે સુખે વસે, વર Àાહરા કહેવાય; કાન્હા કરૂણા રસ લા, રિષભદાસ ગુણ ગાય. ભણશાલી શિવજી લઘુ, નવેનગર તસ વાસ; હેંજો ધર્મ કરે ઘણું, જિમ પહોંચે સવિ આાસ. રાધનપુર વર પ્રમુખને, સધપતિ શમ, ધર્મલાભ પહુંચાડજો, લેઇ અમ્હારૂ નામ, વીરવચન આરાધો, પાળજો ગુરૂ આણુ; સમકિત શુદ્ધ રાખો, જિમ રાખા નિજ પ્રાણ. પ્રથમ સુરાલય પેખવા, ભાગ્યસાગર બુધ જાય; તદ્દન તર દિન પચમે, તિહાં પહોંચે ઉવઝાય. કાતી શુદ દશમી દિને, સાંડવ દુર્ગ મઝાર; વાચક વર પામ્યા સહી, ઈંદ્રભવન અવતાર. વાજા વારૂ વાજતાં, માંડવી અતિ ઉત્તાર; સૂકી કેસર અગરછ્યું, સધ કરે સત્કાર. નેમિસાગર ઉવઝાયનૢ, નામ જપે સહુ કાય; હૈડાથી વિ વીસરે, સુગુરૂ શાણુ જોય.
ઢાળ ૯મી.
ગુડ્ડીના
ગુરૂોાક.
જે સહચારી શીષ જગદીસર પ્રતિ,
એમ દ્વીએ આલભડા એ;
તું કિરતાર ચાર તણિ પરે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૂ વિષ્ણુ શ્રી ઉવઝાય
એણે પ્રસ્તાવે અગ્નિત ચિત્ત સંતાષક,
મ્ય ૧૧૨
For Private And Personal Use Only
૧. ૧૧૩
૧. ૧૧૪
૪. ૧૧૫
૫. ૧૧૬
૫. ૧૧૭
*. ૧૧૮
જીવિત ધન ચારે વડા એ. ૧૨૦ સાર અમ્હારડી,
કુણુ કરશે ગુરૂજી સીએ
ધ.૧૧૯
દીધું'ચ દુઃખ મનને ઘણુ એ. ૧૨૧

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418