Book Title: Jain Aetihasik Rasmala Part 1
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 391
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧ ભિપ્રતિષ્ઠા પ્રભુને ચારે નવ થઈ?, ઉપાસરા બહુ જિનમંદિર સારરે; શેત્રુજાતિ તીરથ સંધવી બહુ થયારે, ધરમ ઠામિ' ખરચાણા વિત્ત અપારરે. નિજ પર પખી જેહ પ્રથમ ગુણુ ઢાણીયારે, દરિશણુ દેખે નિપુણે ગુરૂની વાણુરે; ઇમ આસીસ દ્વીએ તે હરખ્યા અતિ ઘણારે, જય સમ ગુરૂકુલ દીપક ગુણુ ખાણુરે. ગુર્જર મરૂધર કુંકણુ દખ્ખણુ લાડમાંરે, વિહરે ગુરૂજી કરતા બહુ ઉપગારરે; ખભ નયર પધારા ગુરૂજી એકદાર, સધ કરે તવ ઉચ્છવ વિવિધ પ્રકારરે. તિહાં શુરૂ અંગે ખાધા સખલી ઉપનીરે, તુહે શ્રીગુરૂ રામતા સઘ અપારરે; સાવધાન સિન નાકરવાલિ કરે ધરીરે, ધ્યાએ મનમાં મત્ર વડા નાકારરે. ઢાળ ૩ જી. રાગ પર.–મનેાહર હીરજીરે એ દેશી. For Private And Personal Use Only સૂ. ૨૧ સૂ. ૨૨ સૂ. ૨૩ સ ૨૪ નિર્વાણુ. શ્રીગુરૂ રાજીઆરે, નિરમલ ધરમ આરાધે; જેહ મનારથ ચિંતામણિ પરે, સયલ મનારથ સાથે આંચલી, શ્રી. ૨૫ શ્રી આચાર્ય પ્રમુખ શીષ તવ, એમ ગુરૂને નિઝામે; ધરમધ્યાન ધર્યાં પ્રભૂ મનમાં, જેથી સમરસ જામે. પ'ચાચારને પંચમહાવ્રત, કર્યાં નિરતિચારે; શ્રી. ૨૬ શ્રી. ૨૮ જીવ અગ્રેસ સખમા ચીમમાને, તસ અપરાધ અમારા શ્રી: ૨૭ પાતક ઠામ અઢાર પરિહરીરે, પાપ સયલ નિજ નિ; ચ્ચાર સરણ કરી ધરમ કામ સિવ, અનુમેાદી આનંદ. શુભ ભાવના ભાવતા ગુરૂજી, અવસરે અણુસણુ કીજે; શ્રી નાકાર મંત્ર મનથી કરી, સમરી જન્મલ લીજે. એમ બહુ પરે નીઝામી સુગુરૂને, શીષ સિદ્ધાંત સુણાવે; ગુરૂ પણ તે સચલ સદ્મહે, સાવધાન મતિ ભાવે, શ્રી. ૨૯ શ્રી. ૩૦

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418