Book Title: Jain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 27
________________ હતું તે કહી સંભળાવી પછી કહ્યું : “ મુનિરાજ ! છે, પરંતુ મહાન પુરુષાર્થ કર્યા સિવાય એ પ્રાપ્ત ચંદભાવિતત ભવિષ્યતિ.” જે નિર્માણ થયું હોય થવા અશક્ય છે. તેથી તે ભગવાન મહા તીરે અંતિમ તે બન્યા વિના રહેતું નથી. નિયતિને ટાળવા કોણ સમયે સ્પષ્ટ કહી દીધું. પોતાના આત્માની સાથે જ શક્તિમાન થયું છે? જે અનિત્ય અને નાશવંત યુદ્ધ કરવું જોઈએ. બાહ્ય-સ્થૂલ દુશ્મન સાથે યુદ્ધ છે તેનો નાશ થાય છે તેમાં ૨જ શા માટે? દાસી કરવાથી શું લાભ? પોતાના શુદ્ધ આત્માથી, પાતામાં તો માત્ર નિમિત્ત બની છે, તેમાં તેને દોષ પણ રહેલ દુષ્ટ સ્વભાવને જીતનાર ખરેખર પૂર્ણ સુખને શું ? જે કાળે જે બનવાનું નિર્માણ થયું હતું તે પામે છે. એ જ અર્થમાં સત્તા સો ઘરમgr બન્યું, એમાં મારી શાંતિ અને સૌમ્યતાને હું શા આત્માને સ્વયં પરમાત્મા કહી શકાય. પ્રકૃતિ અને માટે હાનિ પહોંચવા દઉ? ક્રોધ અને અભિમાનના સ્વભાવમાં પરિવર્તન થઈ શકે છે, એને તે આ પ્રત્યક્ષ ફળે અનુભવી આ જ્ઞાન મને પ્રાપ્ત થયું છે.” શ્રાવિકા જવલંત દાખલો છે.” મુનિરાજનો બોધ ભદ્દાની વાત પૂરી થતાં મુનિરાજના શિષ્ય તેને સાંભળી ભટ્ટાને અત્યંત આનંદ થયો અને શિષ્ય પુછયું: “સામાન્ય રીતે તો એમ કહેવાય છે કે સમાધાન થયું. માણસ પિતાની પ્રકૃતિ--સ્વભાવ બદલી શકતો નથી ઉત્તરાધ્યયનસૂત્ર ૯-૩૫ અને પ્રકૃતિ પ્રાણની સાથે જ જાય છે. પણ આ શ્રાવિકાની બાબતમાં તે તેથી જુદુ જ જોવામાં પ્રાકૃત ટેકસ્ટ સેસાયટી આવે છે, એમ કેમ?” | મુનિરાજે શિષ્યની શંકાનું સમાધાન કરતાં કહ્યું: १ प्राकृत पिंगलम् भाग १-२ रु. ३१-०० “માનવસ્વભાવમાં રાગ, દેવ, મેહ, માયા, ધૃણા, । २ अंगविज्जा - ૨૧-૦૦. તિરસ્કાર, ઈર્ષા, કૅધ, માન, અહંકાર અને લોભ ३ चउप्पन्न महापुरिसचरिय २१.०० । ઈત્યા તેવામાં આવે છે, તે કાંઈ માનવના મૂળ ४ आख्यानकमणिकोष ૨૧-૦- કવિ ૪૧ પી. રોગના જંતુઓ શરીરમાં દાખલ ५ उमचरिय (हिन्दी अनुवाद के साथ) થાય છે અને માણસ માંદા પડે છે. પરંતુ પેલા મજ ૨-૨ ૪૦-૦૦ રોગના જંતુઓને જાણ થતાં શરીર તન્દુરસ્ત બની ६ पाइय सदमहणतो (पाकृत हिन्दी कोष) જાય છે. એ રીતે, રાગ-દ્વેષ ઇત્યાદિ વિકૃતિઓ લાઈબ્રેરી ૩૦-૦૦ કાંઈ આત્માને મૂળ સ્વભાવ નથી, પણ આત્માની | ७ कहाको ૩૦-૦૦ સાથે કર્મયુગલના સગો થવાના કારણે આવી | ૮ પાસના ૨૬-૦૦ બધી લાગણુઓ ઉત્પન્ન થતી હોય છે. જેમ રોગના | ९ नन्दी चूणि ૨૦-૦૦ જંતુઓ દૂર થતાં માણસ તન્દુરસ્ત બની જાય છે, એ ૨૦ નવી વૃત્તિ ૨૬-૦૦ તેમ કર્મ પુદગલો દૂર થતાં આત્મા શાંત. નિર્મળ ! ?? વજ્ઞાન ૨૨-૦૦ . અને વિશુદ્ધ બની જાય છે. આત્માની વિશુદ્ધ એ | ૧૨ પ્રાકૃતસર્વ શ્વ જ આત્માનું શુદ્ધ અને સાચું સ્વરૂપ છે. વિકૃતિ [ રે મૂળ શુદ્ધિશા માજ- ૨૦-૦૦ અગર મલિનતા એ કાંઈ આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાકૃત ટેકસ્ટ સેક્સયટી, નથી, એ તે વિજાતીય તો સાથેના સંયોગોનું લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિર એક પરિણામ માત્ર છે. દરેકે દરેક આત્મામાં આવી વિશુદ્ધિ પ્રાપ્ત કરવાની શક્તિ રહેલી જ છે. માનવીનું અમદાવાદ-૯ પરમસુખ અને પરમશાંતિ એની અંદર પડેલા જ ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક ] : જેનઃ [ ૨૦૫ ૨–૦૦

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52