Book Title: Jain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 39
________________ ચાલે... જેનશાસનને અંડે 0 સાથીજી. શ્રી સુચનાશ્રીજી મ. ગગનમાં લહેરાતો કરી દઈએ અમદાવાદ વીર! મહાવીર ! કહેનારાં આજના વીરશાસનનાં શાસનની ભક્તિ અનેક રીતે થઈ રહી છે. કોઈ અનુગામીઓ અને વીર ! વીર! કરનારાં ૨૫૦૦ વર્ષ ઉપદેશથી તે કઈ લેખનથી, કોઈ દેરાસર બંધાવીને પહેલાના એ ગૌતમ! એ શું તફાવત બનાવે છે?, તે કોઈ દેરાસરમાં બેસીને. ખરે ! જ્યાં સુધી માનવવીરના સંદેશને પોતાના જીવનમાં વણી લેનારનું જીવન હૈયામાં મૈત્રી–પ્રમોદ-ભાવનાની સરવાણું જીવંત છે કેવું હોવું ઘટે? ત્યાં સુધી પ્રભુનું શાસન અખંડ છે, અમર છે, ગુરુ ગૌતમને શરણે આવેલા પ્રત્યેક આશ્રિતોને અચળ છે. ગૌતમે વીરના ચરણે ધરી દીધા. પ્રભુ વીરના સંદેશને પ્રભુ વીર જેવા સુકાની જે શાસનને મળ્યા તેની ગામોગામ, નગરનગર, હૈયેહૈયામાં ગુલાબની સુગંધની નૌકાનું પૂછવું જ શું? “વસુધૈવ કુટુંબકમ થી જેમ ફેરવી દીધો. કેવું ગજબનું સમર્પણ ! આગળ વધી પ્રભુ વીરે જીવમાત્ર સાથેની મૈત્રી કરી. જ પ્રભુ વિરે બતાવેલ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને જૈનશાસનને બતાવેલ છવશાસ્ત્ર અને તે તે જીવો માધ્યસ્થભાવના કે જે સાંભળે તેનું હૈયું પાવન સાથે મૈત્રીભાવ રાખવાની, ખીલવવાની, ફેરવવાની થઈ જાય, તેનાં ભવના ફેરા ટળી જાય, તેની સમાજ- જે કળા આપી છે તે સારાયે વિશ્વમાં ભાગ્યે જ, વ્યવસ્થા કરી જાય અને તેનાં બીજા સાથેનાં તે શું બકે અંશમાત્ર પણ શોધી નહિ મળે. સંબંધે સ્વમાં પલટાઈ જાય. કે પાવન હશે એ જો કે આજનો સમાજ જોતાં મૈત્રીભાવના વીરને સંદેશ!! પ્રભુ વિરે પ્રત્યેક જીવ સાથે મૈત્રી કેળવવાનો જે | Gt.m: KAMD AR સંદેશ આપ્યો છે તેને ઝીલનારા આજના યુગના મહા- | Phone : 27818 રથીઓએ કેટલો આત્મસાત કર્યો હશે? આજે મૈત્રીભાવ તે જાણે લુપ્તપ્રાયઃ બની ગયો છે. પોતાની Amritlal A. Kambar દલીલોથી જયંતી નહિ ઉજવવી જોઈએ તેવું કહેનારા 'PEN SPECIALIST મહાનુભાવો પ્રભુ પ્રત્યેનું બહુમાન જ જાહેર કરે છે અને પ્રભુની જયંતી ઉજવનારા એ વડીલો પણ પ્રભુ also dealers in : - પ્રત્યેનું બહુમાન જ જાહેર કરે છે; પણ આ બંને PENS & SPARES વચ્ચેને વગ મૈત્રીભાવની માત્ર કદર જ કરી રહ્યો છે. ગુણીજનોના ગુણ જોવા, તેની કદર કરવી, ગુણાનુરાગી બનવું કેટલું કઠણ કામ બની ગયું લાગે 23, Errabalu Chetty treet, છે? કઈ કેઈના ગુણ જોઈ જ શકતું નથી, સહી MADRAS-1. શકતું નથી. આ ભૂમિ પર કેટલાંએ રત્નો પડેલાં . છે. કેઈ ત્યાગી, કેઈ દાની, કોઈ તપસ્વી, કોઈ સંયમી, કોઈ જ્ઞાની. વહુનાં વસુંધરા. પણ | N. B : Pens sold and serviced. Repairs to અફસોસ! આ રત્નોને જોવાની દૃષ્ટિ ઘણાં ઓછાં Pens with original Parts a speciality. મહાનુભાવોને મળી હોય છે. તેમ છતાં પ્રભુ વીરના ભ• મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક) : જૈનઃ [ ૨૨૧

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52