Book Title: Jain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 41
________________ ૨૫૦૦માં નિર્વાણ કલ્યાણકને વધાવી લઈએ શ્રી અમરચંદ માવજીભાઈ તળાજ ભ૦ મહાવીર સ્વામીના નિર્વાણને સં. ૨૦૩૦ના સાદી ને સરળ ભાષામાં પ્રકાશિત કરી પ્રેમ-બ્રાતઆ વિદિ અમાસના પવિત્ર દિવસે ૨૫૦૦ વર્ષ ભાવભર્યું વાતાવરણ સર્જવું જોઈએ. ' પૂર્ણ થાય છે. તેની ઉજવણી કરવા માટે ઘણું જેન એ કઈ કમ નથી, પણ પવિત્ર દર્શન સમયથી ચર્ચા-વિચારણા અને પેજના થાય છે. છે. સૌ કોઈ જૈનધર્મને અપનાવી જૈનધર્મી થઈ તેમાં કેટલોક વિરોધાભાસ પણ જોવા મળે છે. શકે છે અને તેવા ઉદાહરણો ઈતિહાસને પાને આલે. - નિર્વાણ કલ્યાણક તે દર દીપોત્સવીના દિવસે ખાયેલા છે. જુદી જુદી રીતે ભારત વર્ષમાં ઉજવાય છે, પરંતુ ભઈ. નિર્વાણ પામ્યા ત્યારે ભસ્મગ્ર બેઠો હતા, ૨૫૦૦મું નિર્વાણ વર્ષ શા માટે ઉજવવું એ પ્રશ્ન તે આ જ દિવસે પૂર્ણ થાય છે. એટલે જેનશાસનનો ચર્ચાય છે. સનિમિત્તોથી સકાર્યોનું પ્રગટીકરણ પ્રભાવ વધાનો છે. આજે હિંસાને માગે, યુદ્ધને થાય છે. આ એક નિમિત્તને અગ્રસ્થાન આપી પથે તથા અનીતિ-અસત્ય-અન્યાય-અપ્રામાણિકતાને દુનિયાભરમાં ભ૦ મહાવીર સ્વામીના - મહાન તપ, પથે પડેલી માનવજાત સુખ–શાંતિને શોધવા તલસી ત્યાગ, તિતિક્ષા ને સંયમની જાણકારી આપી અને રહી છે. આ નિમિત્તથી જેનદર્શનને વિશ્વને ખ્યાલ તેમની સર્વ જીવહિતકારી મંગલવાણીનું પ્રસારણું આપવા વિશાળ દષ્ટિ રાખી, આપણે એક થઈ, કરી તેમ જ અનેકાંતવાદ અને અહિંસાના સિદ્ધાંતને સાથ-સહકાર મેળવી, વર્તમાનકાલીન સગવડોને વિશ્વવ્યાપી પ્રચાર કરી; જગત આજે જે આંધિ પુરેપુરો ઉપયોગ કરી ભ૦ મહાવીરના ૨૫૦૦માં અને હિંસામાં સપડાયું છે તેને એ ઊંધે રસ્તેથી નિર્વાણ કલ્યાણક પ્રસંગને વધાવી લઈએ એ જ પાછા વાળવાની આ એક સુંદર તક છે. આ તકને અભ્યર્થના. આપણે અનેદ જીવોને સુખ–શાંતિના માર્ગે દોરવાનો સુંદર ઉપલગ કરીએ. Gtam : Phone માત્ર વિરોધ કરવાથી કાંઈ કાર્ય સરવાનું TRUST Office : 30495 નથી. ભ૦ મહાવીરનું શાસન એવુ શક્તિહીન નથી Resi. 77683 54251; કે કોઈ ગમે તેમ કહી જાય કે બોલી જાય તેથી તેનું તેજ ઓછું થાય. આ શાસન તે સર્વજ્ઞતાના Anubhai Chimanlal & Bros. સમ્યફ તેજથી જળહળીત જોત જેવું છે. CLOTH MERCHANTS વિરોધનું કારણ સરકારી સ્તરે રાષ્ટ્રિય પર્વ તરીકે ઉજવણી થાય છે તે હોય તો તેમાં આપણને Panchkuva, Post Railwaypura, વિરોધનું કોઈ કારણ નથી. જેમ દીપોત્સવી પર્વ AHMEDABAD-2 ખરેખર ભ૦ મહાવીરના નિર્વાણ કલ્યાણકનું પર્વ હોય, તેમ છતાં એ સૌ કોઈ પોતપોતાની રીતે ઉજવે Dealers in : કે છે અને તેમાં આપણે વિરોધ નથી, તેમ આ LATEST HIGH CLASS ૨૫૦૦માં નિર્વાણ કલ્યાણક પર્વની ઉજવણી સૌકોઈ VARIETIES પિતાની રીતે ઉજવે તેમાં વિરોધ કર્યો શું વળશે! તેઓના સામેથી આપણે માગદશક બનવું જોઈએ. | Songorised Poplins, Pattas, Shirtings, આપણે ભ૦ મહાવીરના આદર્શો અને સિદ્ધાંતને , Fashionable Checks & Lawns. ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક) : જૈન [૨૨૩

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52