Book Title: Jain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 49
________________ એ ક ર ત ની વા ત. કે લ ક તા . અત્રે ભવાનીપુરમાં પૂજ્ય –શાંતિલાલ શાહ (મુંબઈ) [ આ શ્રી વિજયવિક્રમસ રિજી મ. આદિની નિશ્રામાં ઉપધાનતપ મગધપતિ મહારાજા શ્રેણિકના કેટલાક પુત્રોએ તથા રાણીઓએ ભગવાન માળારોપણ મહોત્સવ અનેરા મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી હતી. ઉલ્લાસથી ઉજવાએલ. આ પ્રસંગે એમાનાં ત્રણ દીક્ષિત પુત્રોના ઈતિહાસની કંઈક સવિશેષ જાણકારી ! મુંબઈથી સંગીતકાર શ્રી યંતમળી આવે છે. કુમાર રાહી આવતા પૂજા, ભાવ નામાં પ્રભુભક્તિની સારી જમાવટ અભયકુમાર–શ્રેણિકના મોટા પુત્ર. રાજ્યના મંત્રી. રાજાના સલાહકાર. થઈ હતી. ' સમર્થ બુદ્ધિનિધાન. ગમે તેવા મુશ્કેલ પ્રશ્નોના ઉત્તર મેળવનાર. અભયકુમારની બુદ્ધિના ચમકારા વેરતી ઘણી વાર્તાઓ ઈતિહાસને પાને ખેંધાઈ છે. અને વ લ સા ડ તેથી તે “અભયકુમારની બુદ્ધિ હો” એવું લખાણ. આજેય વેપારીઓ | અત્રેના શ્રી મહાવીર મહિલા ચોપડાપૂજન વખતે લખતાં હોય છે. | મંડળનો વાર્ષિક મેળાવડો શ્રીમતિ ચલ્લણ રાણીને સાંજના વખતે જેલ મુનિનું સ્મરણ મધરાતે તદ્રાવ- કુસુમબેન મગનલાલ શાહના સ્થામાં થવું, શ્રેણિકને એના ચારિત્ર્ય વિષે શંકા ઉપજવી, ગુસ્સામાં બધી| પ્રમુખસ્થાને યોજાતા રાસ-ગરબા, જ રાણીઓ આવી ચારિત્ર્યહીન હશે એમ કલ્પને આખું અંતઃપુર બાળી | સ હરિફાઈ આદિ સહ સાનદ નાંખવાની વિચારહીન આના અભયકુમારને આપવી. આ બધાં કૌભાંડમાંથી | ઉજવાએલ. અભયકુમારને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને આ પ્રસંગથી જે માતા-પિતાને | વ્ર તો ચા ૨ જણાવ્યા વિના જ પ્રભુ પાસે જઈને દીક્ષા લઈ લે છે. મુનિશ્રી મતિવિજયજી આદિ અભયકુમારની દીક્ષા પછીની વાત ખાસ જાણવામાં આવતી નથી. | પેન, પેઇનાડ, અલીબાગ, રેવડા શ્રેણિક રાજાના બીજા પુત્ર નદીષેણ. ભગવાન મહાવીરની વાણી સાંભળતાં આદિ થઈ ગુઠાણા પધાર્યા છે. જ વૈરાગ્ય જાગ્યો. તત્કાળ પ્રભુને દીક્ષા આપવાની વિનતિ કરી. ભગવાને વિહારના દરેક સ્થળે ભાવુકોએ ચેતવણી આપીઃ “તારે હજી ઘણાં બેગ ભેગવવાના બાકી છે.” ભગવાને ૧૦૦ જેવી મોટી સંખ્યામાં વ્રત–નિયમ લીધા હતા. પૂજ્યઆમ સ્પષ્ટ કહ્યાં છતાં નંદીષેણ ન માન્યા અને દીક્ષા લીધી. શ્રીની નિશ્રામાં પોઈનાડમાં ચૈત્ર સ્થા લાંબી છે. ટૂંકમાં, કઠીન સાધના છતાંય ચંચળ મન પર સંયમની સુદ ૧૩થી મહોત્સવ ઉજવાનાર લગામ ન મૂકી શક્યા. વાસનાના આવેગને કારણે લાચારીથી વેશ્યાને ઘેર છે. વદ ૫ના શાંતિસ્નાત્ર ભણાવાશે. બાર વરસ સુધી રહ્યા. ભોગસમય પૂરો થતાં વળી પાછા પુરુષાર્થ કરીને સિદ્ધિને શિખરે પહોંચી ગયા. ભાડામાં સહાય શ્રેણિકના ત્રીજા પુત્ર મેઘકુમાર, આઠ આઠ પત્નીઓને સ્વામી. એ પણ છે પાટણ જૈન મંડળ-મુંબઈ નદીની જેમ જ પ્રભુની વાણી સાંભળીને પીગળી ગયા, સંસાર ખારો | અને વા૦ સારુ નાનકચંદજી લાગે. પ્રભુની પાસે દીક્ષા લીધી. પુરણચંદ્રજી ટ્રસ્ટના સંયુક્ત ૫૭ પહેલી રાતે જ કંટાળી ગયા, થાકી ગયા. રાતભર મંથન ચાલું. ઉપક્રમે મુંબઈમાં વસતા પાટણના જેનોને, તેમના રહેઠાણભાડામાં કયારે સવાર થાય ને કયારે પ્રભુને આ ઓ પાછા દઈને છૂટી જાઉં! રાહત આપવા, સહાય કરવાનું એક જ રાતની આ વાત છે. એવું તે શું થયું ? ' કામ શરૂ કરવામાં આવેલ છે. ભ• મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક ] : જેનઃ [૨૩૩ .

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52