Book Title: Jain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar
View full book text
________________
ભાવ ન ગ ૨
જને સારી સંખ્યામાં લાભ લે છે. દાદાસાહેબમાં
પૂ. આચાર્ય મહારાજશ્રીજીના શિષ્ય મુનિશ્રી માનછે. આ શ્રી વિજય પ્રભસૂરીશ્વરજી મ. સા. તુંગવિજપજી મ૦ ઓળીના નવ દિવસ વ્યાખ્યાન આદિ ઠાણું પાલિતાણાથી ફા. વદ પના વિહાર કરી આપે છે. પૂજ્યપાદશ્રીજીની હાલ અત્રે સ્થિરતા છે. વદ ૭ કદંબગિરિ પધારેલ. ત્યાં છ દિવસ સ્થિરતા થયેલ વદ ૧૧ના મરચુપણું પધારતાં ધજા-પતાકા,
ખંભાતમાં ચાતુર્માસ અને કમાનોથી ગામને સુશોભિત કરી વાજતે
ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજયનન્દન સુરીગાજતો અનેક ગહેલીઓ પૂર્વક શ્રીસંઘે ભવ્ય શ્વરજી મ. સા.ને પાલિતાણુ મુકામે ખંભાતથી સામૈયું કરેલ. શ્રી શાંતાબહેન ઉમીયાશંકર મહેતા આગેવાનોએ આવી ચાતુર્માસ માટે વિનંતી કરતા નુતન ન ઉપાશ્રયના ઉદઘાટન પ્રસંગે ભાવનગર, અને ત્યારબાદ ચાંગોદર મુકામે ૫. પં. શ્રી સૂર્યોપાલિતાણા, જેસર, મુંબઈ આદિ સ્થળોએથી ભાવુકે દયવિજયજી ગણિવરને વિનતિ કરવા જતા; અને સારી સંખ્યામાં પધારેલ. ઉપાશ્રયનું ઉદ્ઘાટન તેઓની અતિ આગ્રહ પૂર્વકની વિનતિ સ્વીકારતા મોરબીવાળા શ્રી ઉમીયાશકરભાઈ મહેતા (ઘાટકોપર) પૂ. આચાર્યશ્રી, પૂ. પંન્યાસશ્રી આદિ સપરિવાર ઠા. ના વરદહસ્તેથયેલ. તેઓના માતુશ્રીના નામ જોડવા. ૯નું ચાતુર્માસ ખંભાત નક્કી થયું છે. પૂર્વક મણિબહેન વ્યાખ્યાન હેલમાં પૂજ્યશ્રીએ રોચકશૈલીમાં પ્રસંગ અનુરૂપ છણાવટપુર્વક વ્યાખ્યાન આપેલ. ગામને ઉત્સાહ સારો હતો.
FOR SAFETY, SECURITY & PROTECTION
choose દુષ્કાળને અનુલક્ષીને અનુમોદનીય જીવદયાની ટીપ થયેલ. સાધર્મિક ભક્તિ થયેલ તથા મરચુપ
ZENITH BRAND ણાના દરેક ઘરદીઠ ૩-૩ લાડુ આપવામાં આવેલ. વ્યાખ્યાનના અંતે પતાસાની પ્રભાવના થયેલ. શ્રી
Complete range of all Fire Equipments ઉમીયાશંકરભાઈ મહેતાએ સાધારણ ખાતું, છવદ્યા
and Accessories available વિ.માં અનુમોદનીય રકમ આપેલ. બપોરના શ્રી including CO2 & Dry Chemical Extgs. નવ્વાણું પ્રકારી પૂજા–પ્રભાવના તેના તરફથી
Also Uudertaken ભણાવાયેલ. વદ ૧૨ ભંડારીયા, શત્રુંજય ડેમ, | Servicing, Testing, Refilling & Training વરલ, અગીયાળી, દેવગાણા, ખાંટડી, વાળુકડ થઈ | Ap proved Certificates suitable for ચૈત્ર સુદ ૫ના ભાવનગર-દાદાસાહેબ પધારેલ. ત્યાંથી
licencing Authorities Issued સુદ ૭ના નૂતન ઉપાશ્ચયે પધારતાં દરબારી બેન્ડ
For Full Particulars Contacts
ZENITH FIRE SERVICES સહિત અનેક ગહેલીઓપૂર્વક ભવ્ય સામૈયું થયેલ.
127–139 Mody Street, વરલ ઈત્યાદિ છ સ્થળોએ સાધર્મિક વાત્સલ્ય,
Fort Bombay-1 ભવ્ય સામૈયું તથા પૂજ્યશ્રીનું લાક્ષણિકશૈલીમાં
Grams : Zenithfire-Telex : 011-4062 વ્યાખ્યાન થયેલ. અગિયાળી વગેરે સ્થળોએ પૂજા
Phone : 262416 પ્રભાવનાદિ થયેલ. દેવગાણું, ખાંટડી તથા વાળુડમાં
Our Motto: SERVICE AFTER SALES' જીવદયા તથા માનવરાહત ફંડની સારી ટીપ થયેલ.
Reqd : Agents and Stockists, ઓળીના નવ દિવસ પૂ. આચાર્ય દેવેશ સુંદર શિલીમાં શ્રી નવપદજીના વ્યાખ્યાન આપે છે. શ્રોતા
ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક ]. : જૈન
[ ૨૨૫