Book Title: Jain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar
View full book text
________________
પ્રમાદને પરાસ્ત કરીએ!
લેખક
| દિન-રાત રહીએ આત્માની સાથે, તેમ છતાં સુખની શોધમાં બહાર ભટકતા માણસમાં અને તેની નહિવત અસર પડવા દઈએ આપણું સમગ્રતા પિતાની નાભિમાં જ કસ્તુરી હોવા છતાં, તેની ઉપર, એ શું દુનિયાના અનેક આશ્ચર્યોમાંનું એક ગધથી ભ્રમિત થઈને વન–વનમાં દોડાદોડ કરતા આશ્ચર્ય નથી?
મૃગમાં તફાવત છે ? ઉક્ત આશ્ચર્યના ઉકેલપે તીર્થંકરદેવ શ્રી સુખ આમામાં છે, આત્માની બહાર નહિ જ. મહાવીર પરમાત્માના અણમોલ વચન “સમય મા છતાં તેની શોધ માટે બહાર ફાંફા મારવાથી દુઃખ પમાય ગ મ !' (હે ગૌતમ! સમયને પણ ન મળે તો બીજુ શું મળે ? * : પ્રમાદ ન સેવશો) સાથે આપણે દિલની દોસ્તી સતત બહિર્બમણ એ પ્રમાદને જ પ્રકાર છે. બાંધવી જોઈએ. એ વચનના અંતરાળે વહેતા ઘર છોડીને, બહાર નીકળી પડેલા માણસ માટે, આત્મજાગૃતિના જીવંત પ્રવાહમાં નિત્ય, નિયમિત પુનઃ ઘર તરફ પાછા કરવાનું કામ ખૂબ જ અઘરું સ્નાન કરવું જોઈએ. મનને વારંવાર તેમાં સ્નાન બની જાય છે. અને ગૃહપ્રવેશ સિવાય, તે આવશ્યક કરવાની વૃત્તિ થાય એવી ટેવ પાડવી જોઈએ. તે સ્થિરતા પામી શકતો નથી.
જ્ઞા ન નું ૫ ર બ ા શ્રી તાલધ્વજ ગિરિરાજની શીતળ છાંયામાં “શ્રી તાલધ્વજ જૈન વિદ્યાથી ગૃ૬માં આપણા જૈન સમાજના બાળકે વ્યવહારિક, ધાર્મિક, શારીરિક કેળવણું લઈ રહ્યા છે.
કેળવણી એ જ જીવનને પાર્યો છે. ગામડાઓમાં સાધનસંપન્ન રહિત બાળકે આ સંસ્થાના આશ્ર) રહી સુસંસ્કાર પ્રાપ્ત કરવા સાથે આપણા સમાજના ભાવી રત્નો તૈયાર થાય છે.
આ સંસ્થાની શરૂઆત સ. ૨૦૦૦ની સાલમાં ફક્ત ૨૦ વિદ્યાર્થીની સંખ્યાથી કરવામાં આવી હતી, તે આજે વધીને ૧૦૦ વિદ્યાર્થીઓને લાભ આપે છે.
અત્યાર સુધીમાં સંસ્થાને આશરે સવા લાખનો તૂટો પડ્યો છે અને દર વરસ ૨૫૦૦૦૦ને તૂટો પડતો જાય છે. વર્તમાનમાં પ્રાથમિક જરૂરિયાત બાળકોને કેળવણીની છે. આથી આપશ્રી આપની સકમાઈની લમી આવા ડાન-બગીચાઓના વિકાસમાં આપી સંસ્થાને પ્રોત્સાહન આપશે. સંસ્થાને નીચે મુજબ મદદ કરી શાન છે. કાયમીતિથિ છે ne મિષ્ટાન ભેજનન રૂ. ૫૦૧, સાદા ભોજનનાં રૂ. ૨૫૦ ૨, તિથિ
થિ ૨, ૫૧. નાસ્તાનાં રૂ. ૧૨૫, દુગ્ધપાન રે. ૧૦૧ આ સિવાય સહાયક ફંડમાં આપની ભાવના મુજબ ફાળો આપી સંસ્થાને નિભાવશો અને વિદ્યાર્થીગૃહને વિકસાવશો તેવી નમ્ર વિનતિ. લિ. તાલધ્વજ જેને વિદ્યાર્થી ગૃહ-તળાજા (સૌરાષ્ટ્ર)
- મુંબઈનું સરનામું –ગુલાલવાડી, મુંબઈ નં. ૪ દલીચંદ પરશતમ શાહ
શ્રી ભેગીલાલ મગનલાલ-પ્રમુખ 'કાન્તીલાલ નારણદાસ શાહ
શ્રી પ્રાગજીભાઈ ઝવેરચંદ-ઉપપ્રમુખ ચીમનલાલ હરીલાલ શાહ: માનદ્ મંત્રીઓ
ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક ]
: જૈનઃ
[ ૨૦૯