Book Title: Jain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar
View full book text
________________
પ્રથમ ક ણુ
મે ?
એક વખતની વાત છે,
શ્રમણુ-સ’સ્થામાં ચર્ચા ચાલી......પણ, એ ચર્ચા આલતુ-ફાલતુ ન હતી; મસ્ત મજાની હતીઃ ભવસાગરમાં પ્રથમ કાણુ હૂએ ?
66
#
કાઈ કહે, માની કે અભિમાની ભવસાગરમાં પ્રથમ ડૂ”” ખીજા મેલ્યા, “ પ્રભુ મહાવીર ભગવંતે લાભને વિનાશનુ કારણ ગણાવ્યુ છે માટે પ્રથમ લાભી હોય તે જ ભવકુપમાં પડે.
આમ ચર્ચા ચાલી, પરન્તુ કાઈ એકમત ન થયા. આખરે ગયા પ્રભુ વીરની અદાલતમાં કે જ્યાં સ્યાથી ન્યાય તાલાતા હતા. અહી જ્યારે આવા ત્યારે ણે ન્યાયના રીપોર્ટ તૈયાર જ હાય. પ્રભુ મહાવીર શકા જાણી મેલ્યા :
શિષ્યા ! સરસ શા લઈ આવ્યા તમે, તે હવે હુ' પુષુ તેના જવાબ આપજો. જુઓ ! સરસ 'મજાનુ` અખંડ તુંબડુ ડાય તા તે તુ બડાથી દી એળગવામાં ભય ખરો ??
• ના ગુરુદેવ ! પછી ભય ક્રવા !”
· બરાબર. તે એ તુ બડામાં કાણુ. પડે પછી તેનાથી નદી એળગવામાં ભય ખરા ? -
· ના . ના . ગુરુદેવ ! તા તા ડૂબી જ મરે ને !' - એકાણું એક જ પડખે હાય તા ?” • તા પણ એ જ દશા થાય.’
· બરાબર. કાણું ત્યાં ન હોય અને ટીડા આગળ હોય તો? ’
- પશુ પ્રભુ નદી ઓળંગવી હોય તેા નાતું કે માટું ગમે તેવુ... કાણુ... તુ બડામાં ચાલે જ કેમ ?
• શ્રમણા ! તુંબડામાં ક્યાં કાણું છે? નાનું છે કે મેાટુ' ? તેનાથી કશી લેવા દેવા નથી, પણ મહત્ત્વની વાત તા એ છે કે તુંબડામાં કાણુ છે કે નહી ! કેમ શુ કહેા છે ?
. 61...0421042..."
લે શ્રી તારાચંદ્ર રતનશી 'તારક ”
• તા હવે તમારા પ્રશ્નને જવાબ તેમ જ આપ્યા ગણાય. કેમ કે, કો દુગુ ણુ (ક્રાધ-માન-માયા-લાભ વગેરે) માનવને પ્રથમ ભવસાગરમાં ડૂબાડે છે એ મહત્વની વાત નથી; પરન્તુ મુખ્ય વાત એ છે કે માનું મન બગડયું કે નહીં? જો મન બગડયું તે સાળું બગડયુ. દુ તે એકેય સારા નથી,’ ...” - જેમ તુ બડામાં તેમ જીવાત્મામાં પણ તરવાની શિકા કેં. જેન ગે, નાનું સરખું કાણું તુ બડાને ડુબાવવા સમ છે તેમ એક નાના સરખા દુગુ ણુ માનવને સંસાર સમુદ્રમાં ડુબાવવા સમર્થ છે. માટે દુઃસ્ત ભવગાગરને તરવા કાજે મનને બધા જ દુગુ ણાથી દૂર રાખવુ, અલિપ્ત બનાવવુ એ જ મહત્ત્વનું છે.
લાલાડીલા સંગીતકાર
નવ વર્ષીના ટૂંકા ગાળામાં રજતજયતિ સુવણુ ચંદ્રા, . જૈન સ’ગીતરત્ન”, “ થા વારિધી” અને એવી અનેક પદવી પામેલા આજના લેલાડીલા સગીતકાર શ્રી જયંતકુમાર રાહીના સરનામાની તેાંધ લઈ પ્રસગા એ ઉપયાગ કરશેાજી.
ભ॰ મહાવીર જન્મકલ્યાણુક વિશેષાંક ] : જૈન :
જયંતકુમાર રાહી શ્રીપાલ' ફ્લેટ નં. ૪, ૧૦- છાયા સાસાયટી, ચેમ્બરનાકા, મુંબઈ-૭૧. (ફાનઃ પરપ૯૮૨ સનદીપ ”)
66
[ ૨૧૧