Book Title: Jain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar
View full book text
________________
પરિવ્રાજક સ્કદ અને ભo: મહાવીરસ્વામી
લે પ્રોઇ હીરાલાલ ૨. કાપડિયા એમ. એ. “ આ તારો મિત્ર આવે છે એમ ભમ એટલે મારી પાસેથી ઉત્તર મેળવવા એ આવવા મહાવીરે ગૌતમસ્વામીને કહ્યું. એ સાંભળી ગૌતમ- નીકળ્યો છે. એણે ગેરુવાં વસ્ત્રો વગેરે ધારણ કર્યા છે. સ્વામીએ એમને પૂછયું કે એ કેણું છે ?
ગૌ – વગેરે તે શું ? ભ૦ મહાવીરે ઉત્તર આપ્યો. પરિવ્રાજક, મ–એ ત્રિદ, કુંડી (કમંડલુ), કયનિકા ગૌતમ–એનું કંઈ નામઠામ?
અર્થાત્ રુદ્રાક્ષની માળા, કટિકા યાને માટીનું ભ૦ મહાવીર–એ પરિવ્રાજકનું નામ “સ્કન્દક એક પાત્ર, ભૂશિકા (આસન), કેસરિકા કિંવા છે. એ ગર્દભાવ, પરિવ્રાજકને શિષ્ય થાય છે, એને લૂછણિયું ષનાલક એટલે ત્રિગડી, અંકુશક, પવિત્રક ગોત્રનું નામ “કાત્યાયન' છે અને એ “શ્રાવસ્તી' (વીટી), ગણેત્રિકા નામનું કલાઈનું ઘરેણું, છત્ર, નગરીને રહીશ છે.
પગરખાં અને પાવડી., ગૌ૦–એ શુ ભણેલો છે.
ગૌતમસ્વામીએ એ સાંભળી પ્રશ્ન પૂછો કે શું મ–એ ચારે વેદો, ઈતિહાસ-પુરાણુ અને એ આપની પાસે દીક્ષા લેશે ? નિઘેટુ’ કેશને સાંગોપાંગ ધારક અને પ્રવર્તક છે મ––હા, અને એ સંબધી ભૂલોને અટકાવનારી છે.
આમ વાતચીત ચાલતી હતી એવામાં કન્ડક આવી ગૌ–આ ઉપરાંત એ બીજુ કઈ જાણે છે? પહે, ગૌતમસ્વામી ઊડીને તેની સામે ગયા, અને .
મ–હા, ઘણુયે. એ ષડંગનો જાણકાર છે. તે શા માટે આવ્યો છે તે બધું તેને કહી સંભળા વળી ષષ્ટિતત્રમાં વિશારદ છે. આ ઉપરાંત ગણિત, વ્યું. એથી વિસ્મય પામી સ્કન્દકે એમને પૂછવું. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, વ્યુત્પત્તિ, જ્યોતિષ કે તમને આની શી રીતે ખબર પડી? તેમ જ બીજા પણ અનેક બ્રાહ્મણ અને પરિવ્રાજકને ગૌતમસ્વાએ કહ્યું કે મારા ગુરુ મહાવીરસ્વામીએ લગતાં નીતિશાસ્ત્રોમાં એ ઘણે ચતુર છે. સ્વશક્તિથી બધી વાત જાણે મને કહી એથી આની ગૌ–-શિક્ષા એટલે શું ?
ખબર પડી. સ્કન્ય મહાવીર સ્વામીને દેહ જોઈ મ–અક્ષરના સ્વરૂપ ઉપર પ્રકાશ પાડનારું ખુબ રાજી થયો. એણે ત્રણ પ્રદક્ષિણા કરવાપૂર્વક શાસ્ત્ર,
મહાવીર સ્વામીને વજન કર્યું. મહાવીર સ્વામીએ એને ગૌ –કલ્પ એટલે તે આચાર ને ?
કહ્યું કે તારા પ્રશ્નો અને ઉત્તરો હું તને કહું છું તે મહ–હા.
તુ સાંભળ. ગૌ દર્શનશાસ્ત્રોમાં એ ચતુર ખરે?
પ્રશ્ન—લક અન્તવાળે છે કે અન્ત વિનાનો? મ૦–હા, ઘણે ચતુર.
ઉત્તર–લોક ચાર પ્રકારનો છેઃ (૧) દ્રવ્ય–લોક, ગૌતો પછી અહીં કેમ આવે છે? (૨) ક્ષેત્ર-લોક, (૩) કાલ-લોક અને (૪) ભાવ-લાક.
મ–મારા અનુયાયી નિગ્રંથ સાધુ નામે. તેમાં દ્રવ્યલોક એક છે અને એ અંતપિંગલે એને પાંચ અટપટા પ્રશ્ન પૂછ તેથી એને વાળો છે. શંકા, કાંક્ષા અને અવિશ્વાસ થયો એના પરિણામે ' ક્ષેત્રલોક અસંખ્ય કેટકેટી જન સુધી લાંબો એની બુદ્ધિ કુંઠિત થઈ ગઈ. એને ઘણે કલેશ થયો અને પહોળા છે. વળી એ પરિધિ પણ અસંખ્ય અને ઉત્તર નહિ આપી શકવાથી એ મૌન રહેશે. કોટાકોટી જન છે. એ ક્ષેત્રલેક અંતવાળો છે– એવામાં હું અહીં આવ્યો છું એ એણે જાઉં એને છેડે છે. ' ભ• મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક) : જેન:
[૨૧૫