Book Title: Jain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar
View full book text
________________
વયના વિદ્યને ત્યાં ભટ્ટાને વેચી સારી એવી રકમ અને લોહી વિનાને દેહ ફિક્કા અને નિસ્તેજ બની પ્રાપ્ત કરી.
ગયો હતો. તેણે ભટ્ટાના પિતાને ભદાની પરિસ્થિતિને વૈદ્યરાજ તેના કાર્યમાં કુશળ હતા. પ્રૌઢવયે ચિતાર આપ્યો અને ધન્ય શેઠ મેં માગ્યા પૈસા વિધુર થયા હતા અને વળી કઈ સંતાન ન હતું વિવરાજને આપી પુત્રીને પોતાના ઘેર લઈ ગયા.
ટલે એકલા ફક્કડની માફક મેજથી રહેતા હતા. * ભદ્રાએ નવું જીવન પ્રાપ્ત કર્યું અને તેના ભટ્ટાનું રૂપ જોઈ તેની દાનત બગડી. પ્રથમ તે જીવનમાં ભારે પરિવર્તન આવ્યું. ભટ્ટાને જાણે ઉત્તમ કોટિની દવા આપી તેને દર્દમુક્ત કરી. નો અવતાર થયો. માનવીના જીવનમાં જે કાંઈ શરૂઆતમાં તો ભટ્ટા પ્રત્યે વૈદ્યરાજનો વર્તાવ અને વીરત્વ, મહત્વ છે તે બધું જ દુઃખના આસન પર વર્તન સલૂકાઈ અને સદ્ભાવભર્યો હતો, પણ પછી પ્રતિષ્ઠિત છે. આધ્યાત્મિક અને ઉચ્ચજીવન માટે ધીમે ધીમે પોતાનું પ્રોત પ્રકાશ્ય. વૈદ્યરાજની બૂરી સુખની નહિ પણ દુઃખની જ મહત્તા છે. માણસ દાનત સમજતાં ભટ્ટાને વાર ન લાગી. પુરુષના પિતાના આત્માને વિભવ, આરામ કે સુખ દ્વારા માનસનું પરીક્ષણ પંડિત કરતાં પ્રમદા વધુ સહેર નહિ પણ ત્યાગ, તપ અને દુઃખ દ્વારા જ ગંભીર લાઈથી કરી શકે છે, ભટ્ટાને થયું કે આ તે ઉલ- ભાવે પામી શકે છે. માંથી ચૂલમાં પડવા જેવું થયું. એક દિવસ છે પિતાને ત્યાં ભટ્ટા પાછી ફર્યાના સમાચાર સહેજ અડપલું કર્યું એટલે ભદોએ વિષપણ હૈયે જાણતા સુબુદ્ધિ તરત જ ધન્ય શેઠને ત્યાં દોડી કહ્યું : “વૈદ્યરાજતમે તે મારા પિતા સમાન છો. ગ. વિયોગ પછીના સગમાં અપૂર્વ આનંદ એક પુત્રી પિતાના પિતાને કહે એ રીતે તમને હું રહેલો છે. ભટ્ટા ઊભી થઈ અને પોતાની થયેલી કહું છું કે, ઉતરતા યૌવનમાં આવી કૌઢવયે પણ ભૂલાની ક્ષમા અર્થે સુબુદ્ધિના ચરણસ્પર્શ માટે તમે બ્રહ્મચર્ય પાળવાને અશક્ત હો તે આવા નીચે નમવા જતી હતી, ત્યાં તે હસતાં હસનાં વલખાં મારવાને બદલે કોઈ યોગ્ય પાત્ર સાથે પુનઃ સુબુદ્ધિએ તેને તેમ કરતાં અટકાવી શ્રી અર્થમાં લગ્ન કરી લે, આવા છૂપા પાપ કરવા કરતાં ઉજવળ કહ્યું : “ ભટ્ટા! બહુ દુઃખ પામ્યા સિવાય આ જગગૃહસ્થાશ્રમ શું ખોટ ? મારા કરતાં મ.. શીલ તમાં કોઈ પણ મોટી વસ્તુ પ્રાપ્ત કરી શકાતી નથી. મને વધુ પ્રિય છે. શીતષ્ટ મા.વી તે જીવતે સાચી અને સ્વાભાવિક લાગણીઓ વિયોગથી નાશ હેવા છતાં મરતાં જેવો જ છે. તમારી પાસે તો પામવાને બદલે ઊલટી વધુ તીવ્ર બને છે.” ઘણું ઝેરી ઔષધે હશે, તેમાંથી કોઈપણ મને આપી આજંદભર્યા સ્વરે ભદાએ કહ્યું: “મેં મૂખ એ શાંતિપૂર્વક મરવા દે. શીલના ભેગે જીવવાની ઈચ્છા તમને ખુબ દુઃખ આપ્યું છે અને તેની મોટી સજા કરું એ વર્ગની હું નારી નથી.”
પણ સહન કરી છે. પરંતુ કાદવનું કમળ ધોયા પછી વિદ્યરાજને થયું કે આ બાઈ કઈ રીતે વશ ભગવાનના માથે મૂકી શકાય છે, તેમ હું પણ થાય તેમ નથી, પણ તેણે તે તેના દામ આપી પેલા પશ્ચાત્તાપ ઠરિા શુદ્ધ બનાન ઉલ
પશ્ચાત્તાપ દ્વારા શુદ્ધ બનીને હવે તમારી યોગ્ય પત્ની ચાર પાસેથી ખરી તા. એટલે તેના શર પર બનવા પ્રયત્ન કરીશ.' જળ મૂકી તેણે લોહી ભેગું કરી તેના પૈસા ઉપ- સુબુદ્ધિએ બહુ પ્રેમપૂર્વક ભટ્ટાને કહ્યું: “સંઘજાવવા વિચાર કર્યો. થોડા દિવસો બાદ યોગાનુયોગે ર્ષમાં જ જીવનને સાચો આનંદ છે. ઈશ્વર માનવભદાના પિયરને કોઈ સબંધી દવા અર્થે વિદ્યરાજ જાતને આઘાત અને વેદના એ માટે આપે છે કે પાસે આવ્યો અને તેણે ૯દાને ત્યાં જે ઈ. તેણે જેથી તે દ્વારા માનવ વધુ સુંદર અને વધુ પવિત્ર જોયું કે ભદાને ગુલાબની સુરખી સમે દેહ કૃશ બને. માનવમાત્ર ભૂલને પાત્ર છે. પણ ડાહ્યો માણસ થઈ ગયું હતું. તેની આંખો ઊંડી ઉતરી ગઈ હતી ભૂલમાંથી બોધપાઠ લઈ પોતાના જીવનને વધુ ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક] ઃ જેનઃ.
[ ૨૦૩