Book Title: Jagannathpuri
Author(s): Madhavrav B Karnik, Jaybhikkhu
Publisher: Vidyarthi Vachanmala

View full book text
Previous | Next

Page 5
________________ જગન્નાથપુરી કે સ્વરો સુધરેલા હતા અને તેમનું રાજ્ય બળવાન હતું. વરસો વીતી જવા સાથે આપણા દેશમાં ધર્મના અનેક કલહો ઉત્પન્ન થયા હતા. આ કલહેાને અંતે હિંદુધર્માંની પડતી દશા આવી અને બૌદ્ધ ધર્મ કે જે આ ધર્મોની જ એક શાખા હતી, તેનું બળ વધ્યું. આ કાળમાં જગન્નાથપુરીનું મહત્ત્વ ઘટી ગયું. થોડા કાળ પછી બૌદ્ધ ધર્મીમાં અને તેમના ધ ગુરૂમાં પણ ક્ષતિ દાખલ થઈ. તેને પરિણામે એ ધર્મના આપણા દેશમાંથી નાશ થયા. એ અરસામાં જગન્નાથજીના મંદિરનું મહત્ત્વ ઘટી ગયું હતું, છતાં તેના શવર પૂજારીઆ મદિરનું કાર્ય જેવી તેવી હાલતમાં ચલાવી રહ્યા હતા. તે પછી પુરીના બાહ્મણાએ ફરીથી હિંદુ વૈદિક ધર્મના અહીં પુનરુદ્ધાર કર્યો અને બ્રાહ્મણાની સત્તા ફરી સ્થપાઈ. આ બ્રાહ્મણાએ શવરોને અસ્પૃશ્ય ગણીને તેમને તિરકાર્યા નહિ, પણ તેમને સુધાર્યા, ઉપવીત પહેરાવી તેમને બ્રાહ્મણત્વના સંસ્કાર આપ્યા અને મંદિર ફરીથી જાહોજલાલીમાં આવ્યું ૩ જગન્નાથપુરીની પ્રતિષ્ઠા અને મહિમા ચારે ખાનુ વ્યાપી ગયાં હતાં. હિંદના ખૂણેખૂણામાંથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28