Book Title: Jagannathpuri Author(s): Madhavrav B Karnik, Jaybhikkhu Publisher: Vidyarthi Vachanmala View full book textPage 8
________________ વિદ્યાર્થી વાચનમાળા-૮ દુ દેવને કાળ આવ્યા. મહારાજા પ્રતાપદ્રના સમયથી એટલે ઈ. સ. ૧૫૦૩ના વર્ષથી મુસલમાનની ઓરિસા ઉપરની ચઢાઈઓ શરૂ થઈ મુસલમાનોને ઉદ્દેશ જગન્નાથજીનું મંદિર ભાંગવાને અને મૂર્તિને નાશ કરવાનું હતું. મુસલમાન સેનાને સેનાપતિ કાળો પહાડ એક ખૂબ બળવાન સરદાર હતું. તે અસલને બંગાળી બ્રાહ્મણ હતા, તેણે અહીં કાળા કેર વર્તાવી મૂક્યો. કાળાપહાડે ઓરિસા જીતી લીધું અને તે પુરી તરફ ધસ્યો. આ સમાચારથી પુરીમાં ઉલ્કાપાત મચી ગયે. લાખ લોકો પોતાના પ્રાણપ્યારા દેવમંદિરને રક્ષવા માટે મંદિર આગળ આવીને ભેગા થયા. અહીં જબરું યુદ્ધ જામ્યું. આખરે હિંદુઓની સંખ્યા ઓછી હોવાથી તેમની હાર થઈ, અને કાળે પહાડ તલવાર લઈ, જગન્નાથજીની મૂર્તિ તેડવા અંદર ધો. કાળો પહાડ જેવો અંદર ધ, તેવા જ મૂર્તિ ના પૂજારીઓ પ્રતિમાને લઈ ચિલ્કા સરોવર તરફ નાસી ગયા. કાળે પહાડ તેમની પાછળ પડ્યો. બચવાનું સાધન ન રહેવાથી, ભક્તોએ એક કથરોટ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28