________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ta
એવા એક વીરરૂપ આત્મા છે. આત્માના સમાન અન્ય કાઇ નથી. ચોરેલેષિત જગાવીત | થનુ॰ || ૨૭ ૨૬ | રજોગુણી તમેગુણી અને સાત્વિક દેવોના ઉપાસક, પ્રકૃતિપર વીતરાગ શુદ્ધબ્રહ્મ આત્મા એક દેવ છે, ( શરીરમાં રહેલા આત્મા સત્તાએ તેવા દેવ છે તેને કમરહિત કરવા એજ પરમાથ છે. ગામાને તે મનસારા નાના મોવિયા પર્યંત વસમ્ । । । ૧૬૩ || ૬ || આકાશમાં રહેલા સૂર્યને જેમ પાસે સ્ફામા ઢેખી શકાય છે તેમ આત્માને મનથકી વેગે યાત્રતાં તે મનની પાસે સ્વામ રૃખી શકાય છે. ઢીલાને રૃખી પતંગીયાં જેમ તેમાં પડે છે તેમ મન વડે આત્માને ાવતાં તેમાં ધ્યાનીએ પતગીયાંની પેઠે તેમાં સમાઈ જાય છે. તસ્મૈ જ્યેષ્ટાય ત્રણને નમઃ । પર્વવેત્ ॥ ૨૦૦૮ । ૪ ।। રાગદ્વેષ રહિત શુદ્ધ જ્યેષ્ઠ બ્રહ્મ જે પરમાત્મા સિદ્ઘ ભગવાન્ છે તેને નઞરકાર થા, રાગદ્વેષ ક` સહિત આત્મા તે કનિષ્ઠ બ્રહ્મ યાને જીવ કહેવાય છે અને તે ક રહિત થાય છે ત્યારે શુદ્ધ વૈષ્ટ બ્રહ્ન તરીકે કહેવાય છે. રજોગુણી, તમેગુણી સત્વગુણી ત્રણપ્રકૃત્તિ સહિત, પ્રાગ્ધ, સચિન અને ક્રિયમાણ ક્રમ સહિત આત્મા તે શખલબ્રહ્ન તરીકે કહેવાય છે. આત્માની મહત્તા જણાવનારી શ્રુતિયા નીચે પ્રમાણે છે. આî વેત્ સર્વમ્ ન્દ્રો ! ૭૪ ખ્।૨। મલેટવિશ્વમ || મુજ૦ ||૨|| खत्रिदं ब्रह्म || छान्दो० || ३ | ४१ । पुरुष एवेदं सर्वे यद्भूतं यचभाव्यं " उतामृतत्वस्येशानो यदनेनातिरोहति " यजुर्वेद० ।। ३१ ।૨ || બ્રહ્મ તેજ વિશ્વ છે. બ્રહ્મવિના વિશ્વના પ્રકાશક અન્ય નથી. આત્મા તેજ સવ છે. સર્વ નિશ્ચય આ બ્રહ્મ છે. પુરૂષ તેજ આ સછે, જે થયું અને જે થશે તે બ્રહ્મ છે. અમૃતત્વના સ્વામી આત્મા તે બ્રહ્મ છે, તેને કાઇ પણ તુલ્ય આવે તેમ નથી. જે થયુ' અને થશે તે સ પુરૂષરૂપ છે એના અર્થ-કૈવલાદ્વૈતવાદી એમ
.
For Private And Personal Use Only