________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧ છે અને આત્મામાં જ આત્માને શુદ્ધધર્મ અનુભવાય છે અને આત્મા પશ્ચાત્ રાગદ્વેષરહિત શૈ રવયંસ્વયંને પરાત્મારૂપે જાણે છે. આ મંત્રમાં અવવિ વિશેષણ છે તેથી પાછળ કચેલ અર્થની સિદ્ધિ થાય છે. પૂર્વના મંત્રોના વિવેચનમાં પાપનું સ્વરૂપ જણાવેલ છે છતાં અત્ર કંઈક વિવેચન કરવામાં આવે છે. મિતે રાશિ, છિન્ને સર્વ संशयाः ॥ क्षीयन्ते चास्यकर्माणि, तस्मिन दृष्टे परावरे ॥ (मुण्डकोपનિ) ૮ી સવા વચનામાં ત્રાવિજ્ઞાનાવો મનોરથ પશુमयः श्रोत्रमयः पृथिवीमय आपोमयो वायुमय आकाशमयस्तेजोमयः काममयोऽकाममयः क्रोधमयोऽक्रोधमयो धर्ममयोऽधर्ममयः सर्वमयस्त. घेतदिदमयोऽदोमयः इतियथाकारी यथाचारी तथाभवति साधुर्भवति पापकारी पापोभवति पुण्यः पुण्येन कर्मणाभवति पापः पापेन कर्मणा इत्यादि॥५॥ बृहदारण्यकोपनिषद् ॥ तस्माल्लोकात्पुनरेत्यस्मलोकाय વાળ રતિ દા હૃદય,–ગ્રથિ, સંશય-કર્મો એ સર્વને પુણ્ય પાપકર્મમાં સમાવેશ થાય છે. આત્માને યથાર્થ પૂર્ણ દેખતાં અર્થાત અનુભવતાં કમેને ક્ષય થાય છે. આત્મા ભૂલત્તાએ બ્રા વિજ્ઞાનમય અર્થાત્ કેવલજ્ઞાનમય છે. કથંચિત્ અપેક્ષાએ આત્મા તે મનમય કહેવાય છે. પૃથ્વીકાય, અપૂકાય, વાયુકાય, વનસ્પતિકાય, અગ્નિકાય, એ સર્વ એકેન્દ્રિય જીવે છે તેમ સિદ્ધ થાય છે. જનશાસ્ત્રમાં પણ પૃથ્વીકાય, અકાય, તેજકાય, વાયુકાય, વનસ્પતિકાય, વિકલેન્દ્રિય અને પચ્ચેન્દ્રિયજીનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. વ્યવહારનયની અપેક્ષાએ આત્મા કામમય છે અને નિશ્ચયનયની અપેક્ષાએ અામમય છે. વ્યવહારનયની અપેક્ષાએ આત્મા, ક્રોધની પરિણતિ છતાં ક્રોધમય છે, અને નિશ્ચયનયની અપેક્ષાએ ક્રોધ માન માયા લેભ ટળતાં અક્રોધમય અક્રોધી, અમાની, અને માયી, અભી મુંદ્ધ આત્મા છે. વ્યવહારનયની અપેક્ષાએ તપસંયમ અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય ગાદિરૂપ છે. વ્યવહાર ધર્મની અપેક્ષાએ તેવી તપઆદિ પરિણતિ છતાં વ્યવહારધર્મમય આત્મા કહેવાય છે અને સાત્વિક તપ સંયમ બ્રહ્મચર્યાદિ સાધનથી આ
For Private And Personal Use Only