Book Title: Ishavasyopanishad Bhavarth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩ मंत्रम्. अग्नेनय सुपधारायेअस्मान्, विश्वानि देववयुनानि विद्वान् युयोध्यस्मज्जुहुराणमेनो, भूयिष्ठां तेनमउक्तिं विधेम ॥१८॥
શયદા —હૈ અને, અમને તથા સવિશ્વને સમ્યગ્ માર્ગમાં લાવ ! હે દેવ ! અમે પાપકર્માંની સાથે યુદ્ધ કરીએ છીએ. અમારાં પાપકર્માંથી અમને દૂર કરો. હે પ્રભો !!! અમે ઘણીવાર તમને નમસ્કાર કરવાતી ઉક્તિને ધારીએ છીએ, અર્થાત્ તમારી સ્તુતિ કરી તમને નમીએ છીએ,
અનુભવાય———આ મંત્રમાં અગ્નિ શબ્દ પરમાત્મવાચક છે. તથા દેવ વિજ્ઞાન શબ્દ પણ પરમેષ્ઠીવાચક છે. જ્ઞાની ગુરૂ વાચક પણ અગ્નિ શબ્દ છે. ગજ્ઞાતિમતિજ્ઞાનેનેતિ અત્રિ જ્ઞાનવડે જે પરમાત્મસ્વરૂપપ્રતિ ગમન કરે છે તે જ્ઞાનીગુરૂગ્નિ છે. વેદમાં બ્રહ્મવાચક અગ્નિ શબ્દ છે. પોઽશવૈશ્વાનર: | શđ૦ ગદ્દા १ || विश्वषो सर्वेषां नरः स्वामीति वैश्वानरः ॥ अभिः कस्मादग्रणी । નિર્જા, ૭૫ ૨૪ || ૨૪ વાવજોÇમ્પ” શોમવ| Tનું૦ | 36 | ૨૦ || અત્રિના વિવનવત જોવમેવ વિષે વિષે | ૦ | । । રૂ | જ્ઞત્રિ માટે પુોહિતમ્ ॰ । । ?! ઈત્યાદિ વેશ્રુર્તિમત્રોવડે પરમેશ્વરવાચક અગ્નિ શબ્દ છે. તથા પુરૈાહિતને પણ અગ્નિ કહે છે. એક અપેક્ષાએ આત્માની શુદ્ધિરૂપ અત્ર હિત કરનાર ગુરૂ તે પણ પુરાહિત કહેવાય છે. હે પરમેશ્વર !! હે ગુરો ! તમે અમને તથા સર્વ વિશ્વને સારા સિદ્ધ આત્માની પૂર્ણાંન્નતિના માર્ગમાં લેઈ જાઓ. પ્રભુ ગુરૂ પ્રતિ આ ભક્તિ પ્રાથના સ્તુતિ વચન , ભક્તિ માર્ગોમાં ભક્તિની દૃષ્ટિએ પ્રભુને વિનંતિ કરાય છે. હે પ્રત્યે ! હે ગુરૂદેવ ! અમે મહાદિક સાથે યુદ્ધ કરીએ છીએ. હે પ્રભો!!! માહાદિક્રમને
For Private And Personal Use Only

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360