________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કા
ઉપનિષદ્ પૂર્ણ થયાથી પરિપાટીએ ભણાતા મત્ર નીચે પ્રમાણે છે. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते । पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥ ॐ शान्तिः शान्तिः शान्तिः
इति वाजसनेयसंहितोपनिषद सम्पूर्णा यजुर्वेद ४० अध्याय. શબ્દાર્થ તે આકારવાચ્ય બ્રહ્મ પૂર્ણ છે, આ બ્રહ્મ પૂર્ણ છે, પૂણથી પૂર્ણ પ્રકાશાય છે, પૂર્ણનુ પૂર્ણ થતાં પૂજ અવશેષરહે છે. અનુભવાય. જૂનાશુદ્ધવિદ્ધાત્મા, સતથા રૂંવાલા |
सत्तया व्यक्तिरूपेण, पूर्णस्य पूर्णरूपता ॥ स्वकृत ॥ તે શુદ્ધ પરમાત્મારૂપ પૂર્ણ, (સિદ્ધદ્ધ સિન્દુસ્થાનમાં છે) તેવુ' આ શરીરમાં રહેલ આત્મારૂપ પૂર્ણ બ્રહ્મ છે. તે બ્રહ્મ વ્યક્તિથી પૂર્ણ છે, આ શરીરસ્થ બ્રહ્મ સત્તાથી પૂર્ણ છે. સત્તાથી પૂર્ણ બ્રહ્મ છે એવા સત્તાપૂર્ણ બ્રહ્મથી પૂર્ણ વ્યક્તપ્રજ્ઞના પ્રકાશ થાય છે. સત્તાએ જે પૂર્ણબ્રહ્મ છે તેને વ્યક્તપૂર્ણ રૂપે ગ્રહીએ તે આત્રિર્ભાવમાં પૂર્ણબ્રહ્મ અવશેષ રહે છે. અષ્ટક્રરહિત સિદ્ધ પરમામા જેવા પૂર્ણબ્રહ્મ છે તેવા આ શરીરમાં રહેલ આત્મા સત્તાએ પૂર્ણબ્રહ્મ છે. સત્તા બ્રહ્મ છે તેજ વ્યક્તિરૂપે પૂર્ણબ્રહ્મ પ્રગટ થાય છે. તેજ સત્તા બ્રહ્મની વ્યક્તિરૂપવડે પૂર્ણ બ્રહ્મતા છે, એમ તિરાભાવે અને આવિર્ભાવે પૂર્ણ બ્રહ્મ જે દ્રવ્યાથિક તથા પર્યાયાયિકનયે જાણે છે તે પૂર્ણરૂપ બને છે.
संपुष्णो जारिस अयि, परमप्पा निरंजणो । तारिसोऽहं परिपुष्णो, सत्ताओ कम्मसंजुओ ॥ १ ॥ નિરાકાર પરમાત્મા જેવા પૂન્યકત છે. તેવા હુ` કર્માંસયુત ક્રેહસ્થિત સત્તાએ પરિપૂર્ણ આત્મા છું. શરીરકર્માદિકની ઉપા ધિથી રહિત આત્મા તે હું પરમાત્મા છું. એવા શુદ્દોપયોગી
For Private And Personal Use Only