________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહે
તે સૂદ સર્વ પ્રકારોને પ્રકારો છે અને તે સૂર્ય ચંદ્રના પ્રકાશવડે પ્રકાશ્ય નથી, સજડવરતુના અને સ વાના પ્રકાશક આત્મા છે, આત્માવિના સજડપદાર્થાંના ભાગથી સુખ થયુ નથી અને થવાનું નથી એવા નિશ્ચય થતાં વૈરાગ્ય પ્રગટે છે અને વૈશગ્યથી અંતમાં ત્યાગ પ્રગટે છે તેથી સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરવાની ઇચ્છા રહેતી નથી અને અંતમાં નિવૃત્તિભાવ જાગૃત્ થાય છે અને તેથી ચારિત્રવડે શુદ્ધાત્મરૂપ સભૂતિની ઉપાસના થાય છે અને તેથી આત્મા આપોઆપ પ્રભુ સિદ્ધ બને છે. પુણ્યકર્માંદિ અ સભૂતવડે સભૂતિની ઉપાસના કરતાં પરમાનરૂપ અમૃતની પ્રાપ્તિ થાય છે એમ જ્ઞાની જિના સ્યાદ્વાદદષ્ટિએ પ્રકાશે છે.
For Private And Personal Use Only