Book Title: Hirkalash Jain Jyotish
Author(s): Himmatram Mahashankar Jani
Publisher: Kunvarji Hirji Naliya

View full book text
Previous | Next

Page 395
________________ ૨૭૯ અને નક્ષત્રને ચોગ થાય તે ખુબ પીડા થાય છે. તે ઉપરના છેક ઉપરથી સમજાશે. ઉપક્રમ પગ પુવા શતભીષ ભરણી જે વિશાખા ધાનિ અસલેશા આકરા નવમી બારસી ચઉથને છઠ્ઠ ૭૭૫ ફરવાર ઈયાં રિસાં તિથાં જે તે ઉપ રાગ હીર કહે તે કષ્ટ બહુ ઉપક્રમ નામે વેગ ૭૭૬ બહુ કષકારક ઉપક્રમ નામને -- ત્રણે પૂર્વા શતભિષા, ભરણ, કૃતિકા, જેષ્ઠા, વિશાખા, ધનિષ્ઠા, આશ્લેષા, આ એ નક્ષત્ર અને નવમીઆરસ, ચેાથ કે છઠ એ તિથિઓ તથા શનિ, રવિ કે મંગળ એ વારને વેગ હાય અને તેમાં રોગ થાય તો તે બહુ પીડાકારક નીવડે. અહીં તિથિઓમાં ચૌદશ પણ ગણવાની છે. અને ઘણી વખત રોગીનું મૃત્યુ થાય છે. આને મૃત્યુગ તરીકે વર્ણવેલ છે. ત્રિનાડી ચક હીર કહે ત્રિનાડીયાં વીચ સગવીસ રિસીય એક નાડી નરરિસી શશી વેદના લહૈ જીવ ૭૭૭ રોગી રિસી સૂરજરિસી ન રહે તાં લગી દુખ માનવ સૂરજ શીરસી મીલતાં થાયે સુખ ૭૭૮ મિત્રા મૈત્રી અશ્વિની કૃતિક આદિ વિવાહ. વરસાઈ આદ્રા ગિણે રાગી રવિ રિખ હાઇ ૭૭૮ મિત્ર શત્રુ માટે નાડી ચક્ર અશ્વિન્યાદિથી ગણાય છે. વિવાહની અંદર કૃતિકાદિથી, વર્ષાના જ્ઞાન માટે આથી અને રોગીના માટે સૂર્ય નક્ષત્રથી ગણાય છે. સાપના આકારનું ચક્ર બનાવી તેમાં અનુક્રમે નક્ષત્રો ગોઠવી જે એક નાડી ઉપર સૂર્ય—ચંદ્ર તથા રોગીના નામનું નક્ષત્ર આવે તો રેગ રેગ મુક્ત થાય છે. એમ સમજવાનું છે.

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456