Book Title: Hirkalash Jain Jyotish
Author(s): Himmatram Mahashankar Jani
Publisher: Kunvarji Hirji Naliya

View full book text
Previous | Next

Page 449
________________ સૂર્ત બોધક ચક મુદ્દત નક્ષત્ર પંદર | જયેષ્ઠા, આદ્રા, સ્વાતિ, આશ્લેષા, ભરણી, શતભિષા ત્રીસ ! 1 મ. કુ. ૫. પુષ્ય. મધા પૂ. કા. હ. વિ. અનુ. . | ૫. ભ. શ્ર. ધનિષ્ઠા પૂ. ભા, રેવતી I વિશાખા, પુનર્વસુ, ઉં. કા. ઉ. વ. ઉ. મા. શહિણી. સંક્રાન્તિની ઘડી ઉપરથી શુભાશુભ સંકરાતે જે હેય ઘી માં તિમાં નવ વાલી પછી સાત ગુણા કરી દિયો ત્રિહ ભાગ વિખ્યાતિ ૬૧ વધતે એકણિ લાભ બહ બીજે સમતા ભાવ ન્ય હાનિ સંકરાંતિ મ ભાખ્યો જેહશરાય લઈ સંક્રાતિ બેસવાની ઘડી ઉપરથી સુભિક્ષ, દુર્ભિક્ષાદિ ઝાન કરવું હોય તેને પ્રકાર દર્શાવ્યો છે. વર્ષ પ્રબોધમાં પણ આવું જ કહ્યું છે. જેમકે સંક્રાન્તિનાડો નવભિર્વિમિશ્રા સપ્તાહતાઃ પાવભાજીતાશ્ચા સમર્ધમેકેન સમ દ્રિકન શૂન્ય મહઈ મુન વદન્તિ સંક્રાન્તિની ઘડીઓમાં નવ ઉમેરી સાતથી ગુણવા, અને ત્રણથી ભાગ દે. જે ૧ વધે તો સમર્થ, ૨ વયે તે સમાનતા અને ૦ વધે તે મહઈ (મોંઘવારી) જાણવી. ૫૫

Loading...

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456