Book Title: Hirkalash Jain Jyotish
Author(s): Himmatram Mahashankar Jani
Publisher: Kunvarji Hirji Naliya

View full book text
Previous | Next

Page 440
________________ દૈવયોગે જે શુડ હવઈ તે જગે હાય સલિએ ચઉપદ પીડા ઉપજઈ જઈશ એહ પરીખ ૯૩૦ સિંહસતાંતિ ફલ સૂરજ સિંહ સંમે સુરગુરૂ કે ભગૃવાર તે હવી ઉપરી રૂધિર વહ અનોપમ ધાર ૯૭૧ ધન સંક્રાંતિ રવિવારે ધન સંધમે તે કશું ત્રિગણે મેલ શનિ ત્રય મંગલ ચઉચ્ચ અવર વાર સમતલ ૨૩૨ મીન સંક્રાંતિ મીને ભાણું રવિ સંમે તે વારે મહ વાય શશી ગુરૂ શુકાં સુભિખ ભેમ ચાપક પીડાય ૯૩૩ મદવાર દૂરભીખ કરે જે હાય બુધવાર તો ડર ડુંમર હવે બહુ જોઈસ એહ વિચાર ૯૩૪ અશુભ વાર ત્રય પંચ છ એક બે વાર શુભ વાર સંક્રમણ જે રવિ કરે એહ સમે આકાર ૩૫ છઠ્ઠા ભરણી શતભિષા આદરા સ્વાતિ અશલેશ કર વાર જે તિહાં મિલે તો રવિ કરે કલેશ ૯૩૬ મેષ, કર્ક, સિંહ, ધન અને મકર એ પાંચ સંક્રાન્તિના પ્રવેશ દિનના વાર ઉપરથી ફળ કહ્યું છે. બીજી સંમતિઓનું વાર પ્રમાણે ફળ નીચે મુજબ છે. વૃષભ સંક્રાન્તિ જે શનિ, મંગળ કે રવિવારે બેસે તે કુક્ષિ કરે, દેશમાં કલેશ થાય, ઘઉં મળે નહિ, કપાસ, ફળફળાદિ, રસકસ તથા રંગમાં મેઘવારી આવે. જે સોમવાર હાય તે ધાન્ય સસ્તાં વેચાય. અને બુધ, ગુરુ કે શકવાર હેય તો રસકસ મેંઘાં થાય. મિથુન સંમાનિત શનિ, મંગળ કે રવિવારે આવે તે પાપ,

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456