Book Title: Hirkalash Jain Jyotish
Author(s): Himmatram Mahashankar Jani
Publisher: Kunvarji Hirji Naliya

View full book text
Previous | Next

Page 407
________________ જે પડિવા દિન ચાહિ જે તે અમાવસી દીહ જે ઘી પલ અંક હોય તે બિમણા કરી લીહ ૮૧૮ પાછે જે ચઉદશ દિને જોતા માંડ્યા અંક તેતા તજી પડિવા દિને ઠાવિજે ત વંક ૮૧૯ એમ બીજી સહુએ તિથિ જાણીને રિસિ યોગ પરતે લિખી જે હીર કહઈ, તે લહીએ સવિભાગ ૮૨૦ આ ગાથાઓમાં એક જુના પંચાંગ ઉપરથી બીજું નવું પંચાંગ બનાવવાની રીત છે. પણ આ બતાવેલી રીતિ સ્કૂલ છે. તેનાથી વાસ્તવિક તિથિની ઘી પળે આવી શકતી નથી. તેમજ પાઠ અશુદ્ધ જેવો અને અધૂ હિાવાથી તેને વાસ્તવિક અર્થ પણ સમજાતું નથી. સામાન્ય રીતે પંચાંગમાં (ગ્રહલાઘવીય પદ્ધતિનાં) તિથિએની ઘડીઓને બમણું કરી તેમાંથી પાછલી તિથિ બાદ કરવાથી આગળની તિથિનાં ઘટયાદિ આવે છે. અહીં ગ્રંથકારે તે રીતિ કહી છે. અને તેથી “જે પડિવા દિન ચાહિ જે” એમ કહ્યું છે. લઘુ તિથિ ચિંતામણિ નામના ગ્રંથમાં આને માટે કહેવામાં પણ આવ્યું છે કે – દ્વિગુણું તિથિવારાદ્ય પૂર્વકાષ્ટન હીનતમ ! અગ્રિમ કેષ્ટકં વિદ્યાદેવ નક્ષત્ર રોગ છે અર્થાત-તિથિનાં વારાદિને બમણું કરી તેમાંથી પાછલાં વારાદિ બાદ કરવાથી આગળનાં દિવસનું વારાદિ પ્રમાણુ આવે. આ હકીકત તે ગ્રંથનાં કેપ્ટકેના શુદ્ધિ કરણ માટે પરિશિષ્ટમાં કહેવામાં આવેલી છે. ગ્રંથકારે તેને તરજુ કર્યો છે. પણ વાસ્તવિકમાં તે હકીકત કેવળ કાષ્ટકની શુદ્ધિ તપાસવા માટે છે. એટલે તે રીતે આવેલા ઘટયાદિલગભગનાં આવે છે, એ ધ્યાનમાં રાખવું. એક પંચાંગ ઉપરથી બીજું પંચાંગ ઉપજાવી કાઢવા માટે નીચે પ્રકાર વધારે ઠીક છે.

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456