Book Title: Hirkalash Jain Jyotish
Author(s): Himmatram Mahashankar Jani
Publisher: Kunvarji Hirji Naliya

View full book text
Previous | Next

Page 416
________________ દિનબાન સાધન માસ ગયા વિગુણ કરી ભેલી એકાવન મોહી આધા તિણમેં ટાલીએ બાકી ઘડી કહાણ ૮૩૪ દિવસ જેતા વધતા હવે તે પલ ત્રિગુણુ પ્રમાણુ હીર કહે મકરાદિ દિન કરકાદિક નિશિ જાણ ૮૩૫ પાઠાંતરે અયન ગયા દિન ત્રિગુણ કરી ભેલી પીરસતીસ સાઠ ભાગે દીજતાં લબધ ઘડી સુજગીસ ૮૩૬ વધત અંક તે પલ હવે મકર થકી દિન જાણી કરક થકી નિશિ હીર કહે જઈશ એ પરમાણી ૮૩૭ પંચ સયાં દશ અંક મહિં અયન ગયા દિન વાઈ વિસે ભાગ હરંતડાં લબધ ઘડી કહેવાઈ ૮૩૮ ભાવ સમજાય છે. સવારના વિશ્વા ઉપરથી સમયની સારા ખાતાની અટકળ થાય છે. પુનમ અને અમાસની ઘડીઓ ઉપરથી વીતેલના ભાવ સમય છે. અગત્યના ઉદય અને અસ્ત ઉપસ્થી વરસાદની મોસમ માલુમ પડે છે. બાનું બધું રાજાવલી અગર રાજદિના મથાળા હેઠળ પંચાગમાં શરૂઆતમાં જ આપેલું હોય છે. છેવટે સારાવલી સાંભળ્યા બાદ સાંભળનારને કાનપુરને ઉપર આપેલો હોય છે. અને શુભાશીર્વાદ પણ હોય છે. દરેક મનુષ્ય વર્ષના આરંભમાં જ જ્યોતિર્વિનું પૂજન કરી તેની પાસેથી આખા વર્ષના શભાભનું વિગતવાર શ્રવણુ કરવું જોઈએ અને દાનપુરમ કરવું જોઈએ. વળી ચત્ર શુકલ પ્રતિપદાના દિવસે પણ વણીને આરંભ ( શારંભ) લેખ તે દિવસે તે સુકી પડવાને ઉત્સવ, પંચાંગ શ્રવણું વગેરે વણી બાબતે બતાવેલી છે. ગુજરાતમાં કાર્તિક સુદ ૧ ના રોજ સાર પત્રિકા અથવા સારા એ નામથી પંચાંગનું તારવ્યું જેથી લોકો પાસે સાંભળવાનો રીવાજ છે. સ્માર હૃહિણમાં ચેત્ર સુદ ૧ ના રોજ ગુડી પડવે, વસરષ, પંચાંગ પ્રવાનું, લીમડે પીવાને વિધિ વગર થાય છે.

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456