Book Title: Hirkalash Jain Jyotish
Author(s): Himmatram Mahashankar Jani
Publisher: Kunvarji Hirji Naliya

View full book text
Previous | Next

Page 431
________________ ૪૫ અને તેના ઉપરથી રહિણી નક્ષત્ર સમુદ્રમાં, તટમાં કે સંધિમાં અથવા પર્વત ઉપર છે, તે સમજાય છે. રોહિણી ચક / થિ - ૧ તટ ૧ સ ધિ, ૫ - ૧ સંધિ Rપર્વત ૧ તટ ૧ સંધિ ૧ તને સંક્રમણુના , નક્ષત્રથી જ / ૧ સંધિ ૧ તટ * ૨ સમુદ્ર ૨ સમુદ્ર જ ૧ તટ ૧ તટ ( ૧ સંધિ/૧ પર્વત ૧ તટ ૧ સંધિ ૧ પવત-૧ સ ( ૧ સંધિ ૧ તટ જે મેષ સંક્રમણના નક્ષત્રથી ૧-૨-૮-૯-૧૫-૧૨-૨૨-૨૩ એ સંખ્યામાં રોહિણી આવે તો તે સમુદ્રમાં સમજવી. ૩-૭૧૦-૧૪૧૭–૨૧–૨૪ અને ૨૮ એ સંખ્યામાં આવે તે તટ ઉપર. ૪-૬ ૧૧–૧૩-૧૮-૨૦-૨૫-રાહ એ સંખ્યામાં આવે તે સંધિમાં અને ૫–૧૨–૧૯-૨૬ એ ચાર પૈકી આવે તે પર્વત ઉપર રહિણી જાણવું. સાગરમાં રોહિણું હોય તો ખુબ વર્ષા થાય. પર્વત ઉપર હોય તો વરસાદ ન થાય. સંધિ ઉપર હોય તે ખંડ વૃષ્ટિ થાય જ્યારે તટ હોય તે સમાન (માફકસર) વરસાદ આવે છે. વર્ષાના સ્તંભ ચરેવતી બરણી વૈશાખ જેઓ મૃગશીરપુરાસુઆષાઢ એ ચારે ઉજ્વલ પખે પડવા ચ્યારે થંભ જલ વરસે કણ નીપજે રાજા તેજ અભંગ ૮૮૭

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456