________________
૪૫ અને તેના ઉપરથી રહિણી નક્ષત્ર સમુદ્રમાં, તટમાં કે સંધિમાં અથવા પર્વત ઉપર છે, તે સમજાય છે.
રોહિણી ચક
/
થિ
-
૧ તટ
૧ સ ધિ,
૫
- ૧ સંધિ Rપર્વત ૧ તટ
૧ સંધિ ૧ તને
સંક્રમણુના , નક્ષત્રથી
જ
/
૧ સંધિ
૧ તટ
*
૨ સમુદ્ર
૨ સમુદ્ર
જ
૧ તટ
૧ તટ ( ૧ સંધિ/૧ પર્વત
૧ તટ ૧ સંધિ
૧ પવત-૧ સ
( ૧ સંધિ ૧ તટ
જે મેષ સંક્રમણના નક્ષત્રથી ૧-૨-૮-૯-૧૫-૧૨-૨૨-૨૩ એ સંખ્યામાં રોહિણી આવે તો તે સમુદ્રમાં સમજવી. ૩-૭૧૦-૧૪૧૭–૨૧–૨૪ અને ૨૮ એ સંખ્યામાં આવે તે તટ ઉપર. ૪-૬ ૧૧–૧૩-૧૮-૨૦-૨૫-રાહ એ સંખ્યામાં આવે તે સંધિમાં અને ૫–૧૨–૧૯-૨૬ એ ચાર પૈકી આવે તે પર્વત ઉપર રહિણી જાણવું.
સાગરમાં રોહિણું હોય તો ખુબ વર્ષા થાય. પર્વત ઉપર હોય તો વરસાદ ન થાય. સંધિ ઉપર હોય તે ખંડ વૃષ્ટિ થાય જ્યારે તટ હોય તે સમાન (માફકસર) વરસાદ આવે છે.
વર્ષાના સ્તંભ ચરેવતી બરણી વૈશાખ જેઓ મૃગશીરપુરાસુઆષાઢ એ ચારે ઉજ્વલ પખે પડવા ચ્યારે થંભ જલ વરસે કણ નીપજે રાજા તેજ અભંગ ૮૮૭