Book Title: Haribal Macchinu Adbhut Charitra Tatha Mahaprabhavik Navsmaran Mool
Author(s): Hanssagar
Publisher: Motichand Dipchand Shah
View full book text
________________ શ્રી હરિબલ મચ્છીનું 44 : વાર્યો હોવા છતાં (રાજાને પિતાને ઘેર તેડીને જમાડવાના સકલ સામગ્રી તૈયાર કરાવો! 300 ભાવી અનર્થને વિચાર્યા વિના હરિબલે, મંત્રી આદિકને પણ સાથે નેતરીને રાજાને પરિવાર સહિત જમવાને માટે ઉલ્લાસપૂર્વક આમંત્રણ આપ્યા # 301 છે અને ભેજન–સમયે પિતાનું અતુલ કોશલ્ય બતાવવા સારુ વસંતશ્રી અને કુસુમશ્રીને નવાં-નવાં વસ્ત્રાભૂષણ પહેરાવીને તે બંને સ્ત્રીઓના હાથે ભેજન પીરસાવવું વગેરે કાર્ય કરાવ્યું ! 302 / જેમ છલથી હરિબલની સ્ત્રીઓ પ્રેતવડે ગ્રહણ થવાય, દુઃખિત અવપર જમવા આવેલ સ્થાથી મનની પીડા થાય, કુષ ખાવાથી, રાજાની ફરી કુદૃષ્ટિ વ્યાધિ થાય, કુનીતિથી અપયશ થાય, કટુવચન બોલવાથી સમાને ક્રોધ થાય ઈષ્ટજનના મરણથી શેક થાય, મેઘની ગર્જનાથી કરડેલ હડકાયા કૂતરાનું ઝેર પ્રગટ થાય અને પવનથી અગ્નિ ફેલાય તેમ હરિબલની તે બંને સ્ત્રીઓને જોઈને નહિવત્ બની ગએલે કામદેવ પ્રગટ થયે! I 303-304 આટલી બધી ‘સુવત્તિ'=લક્ષ્મી, સમૃદ્ધિ આ વિદ્વાને કયાંથી પ્રાપ્ત કરી પ્રસિદ્ધિમ તે આ બે સ્ત્રીઓ જ છે! જે હરિબલને હણું તે સ્ત્રીઓ સહિત આ બધી જ સમૃદ્ધિ માટે આધીન થાય | 305 " એ પ્રમાણેના તર્કથી કઠીન હૃદયને બનેલ રાજ જમ્મ, સત્કાર પામ્યા અને પિતાના મહેલે આવ્યો. રાજાને તે ભાવ જાણીને દુર્મતિના મંત્રો એવા તે મંત્રીએ કહ્યું કે દેવ! ( આપે અદ્યાપિ પર્યત) કરેલ તકોડાનાં પિષણને યોગ્ય એ બે દેવીઓ જ છે, એમ જાણે. જે બંને દેવી cs Scanneતમા પર રામવાળી છે, કારણકે-તેણીઓએ વિવિધ પ્રકારની CamScanner PP. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust