Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 73
________________ નવ RCRCRCRCREA -SAEREACHERERE બને છે. અને જો વહોરાવતાં નહિ પણ પૂર્વે જે કોઇ ચીજ આપતાં લેતાં હાથ કે ચમચા વગેરે ત્યાજ્ય ચીજથી લેપાયા હોય અને પછી આપણને તેનાથી અત્યાજ્ય ચીજ આપે તો તે લેવાલેવેણું આગારનો વિષય બને છે. આ બંને આગારો દ્રવ વિગઇ અને મરચા વગેરેની અપેક્ષાએ જાણવા. (૧૦) ઉòિતવિવેગેણં : પ્ર્િત્ત = ત્યાગ. વિવેક Jain Education International ઉત્સિત કલ્પ્ય દ્રવ્ય પર ત્યાગવાળું દ્રવ્ય મૂકયું હોય તે લઇ બીજે મૂકીને પછી કલ્પ્ય દ્રવ્ય આપે, ત્યારે કલ્પ્ય દ્રવ્ય પર ત્યાજ્યના અંશ લાગ્યા હોવા છતાં આ આગારથી કલ્પે..... ૬૮ = દા. ત. લૂખા ખાખરા પર ગાંઠીયા, સુખડી વગેરે મૂકેલ હોય તે બીજે મૂકી ખાખરા વહોરાવે તો આ ખાખરા આયંબિલાદિમાં ચાલે. કલ્પ્ય વસ્તુ જે વસ્તુને ચૂસે કે પ્રસરાવે નહિ તેવી ઘન ત્યાજ્ય વસ્તુ, કલ્પ્ય વસ્તુ ઉપર મૂકેલ હોય અને પછી તેને બાજુ પર મૂકીને કલ્પ્ય વસ્તુ આપે તો એ ચાલે, તેથી ઘી કે ઘીથી તરબોળ કોઇ વસ્તુ મૂકેલી હોય તો તે ન ચાલે. ઉપરની વસ્તુ લઇ લીધા પછી તેના સૂક્ષ્મ અવયવો રહેવા છતાં સ્કૂલરૂપમાં તેના અવયવ કે સ્વાદ ન આવે તેથી આ આગારથી તે કલ્પે એમ જાણવું. ધન વિગઇ કે ચૂર્ણ વિનાની તેવી વસ્તુ મૂકેલ હોય તે આ આગારનો વિષય બને છે. (૧૧) પડુચ્ચમખિએણં : પડુચ્ચ-આશ્રયિને, પ્રક્ષિત-આછું ચોપડેલ. વસ્તુ કુણી બને-પોચી બને એ ઉદ્દેશથી જેમાં થોડું ઘી કે તેલ નાંખેલ હોય અથવા આછું ઘસેલ હોય-ચોપડેલ હોય તેવી વસ્તુ થી કે તેલ, વિગઇના ત્યાગીને આ આગારથી કલ્પે છે. આ આગા આયંબિલમાં હોતો નથી. આછી ચોપડેલ રોટલીના ખાખરા પણ આ આગા૨થી કલ્પે. જે દ્રવ્ય ચોપડવામાં ઉપયોગી નથી તેવી દૂધ, દહીં, ગોળ, કડા વિગઇ, મહાવિગઇ આ આગારનો વિષય બનતી નથી. For Private & Personal Use Only લઇને, www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106