Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 77
________________ PARKAKASARRUARRERAS છે ઉઠી ગઈ. આમ ભિન્ન ભિન્ન કાળે બંને પુતાના ભાગ ઊભા થઈ ગયા હૈ $હોવાથી એ આસન ન રહ્યું. તેથી આ આગાર સ્થાન પચ્ચખાણના હૈવિષયભૂત છે. વિગઈ કે કાળ પચ્ચખાણના વિષયભૂત નથી. S (૧૫) ગુરુ અભુટ્ટાણેણઃ ગુરુ=આચાર્ય. છું એકાસણું આદિ કરતી વખતે આચાર્ય આવે તો તેઓશ્રીના વિનયહું હૃમાટે ઊભા થવા છતાં આ આગારના કારણે સ્થાન પચ્ચકખાણનો ભંગણું થતો નથી. ' આનાથી એ સૂચિત થાય છે કે મુખ્ય વડીલના વિનય માટે જો પચ્ચકખાણમાં પણ આગાર મૂકેલ છે તો તે સિવાય પણ ગમે ત્યારે તેઓ આવે ત્યારે તેમનો અભુત્થાન વિનય કરવો જોઈએ અને તે ન કરે તો મહાન દોષનું કારણ છે. તેથી સામાન્ય પરિસ્થિતિમાં તો અભુત્થાન ખાસ કરવું જ જોઈએ. સાધુઓ માટે આચાર્ય ગુરુ છે. ગૃહસ્થોને માટે આચાર્યાદિ અતિ પૂજ્ય સ્થાને છે તેમજ કોઈ અતિ ઉપકારી પૂજ્યતમ સંબંધી ઘણાકાળે આવ્યા હોય તો તે પણ અહિં “ગુરુ” છે તેથી તે વખતે ઊભા ન થવામાં અતિઅવિનય ગણાય માટે આ આગારથી ઊભા થવું જોઈએ. પારિઠાવણિયાગાર, અન્નત્થણાભોગ, સહસાગાર, મહત્તરાગાર, અને સવસમાવિવત્તિયાગાર. - આ પાંચે આગાર એકાસણા, બેસણા વગેરે સ્થાન પચ્ચખાણમાં પણ જાણવા. પચ્ચકખાણ આગાર નવકારશી ૨ અન્ન. સહ. મુઢસી ૪ અન્ન. સહ. મહ. સવા પોરિસી સાઢપોરિસી / ૬ અન્ન. સ. પચ્છ. દિસા. સાહુ. સવ. પુરિમઠું '૭ અન્ન. સહ. પચ્છ. દિસા. સાહુ મહ. સવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106