________________
જેઓ દેશની સેવા કરવા ઇચ્છે છે, જેઓ ઈશ્વરને ઓળખવા ઈચ્છે છે, જેઓ હિંદુસ્તાનના કરોડોનું ઐક્ય સાધવા ઈચ્છે છે, તેઓ માત્ર પિતાના જ ધમને કંઈક અભ્યાસ કરીને સંતેષ વાળી બેસી શકતા નથી. તેઓએ. હિંદુસ્તાનમાં ચાલતા ધર્મો ને સંપ્રદાયનાં મૂળતત તે સંપ્રદાયના અનુયાયીની દષ્ટિએ સમજવાં જોઈએ, એવી મારી માન્યતા છે.
આ કામ તે તે ધર્મ પુસ્તક વાંરયા વિના ન જ થઈ શકે, એ દેખીતું છે. શીખ-સંપ્રદાયનું મૂળ પુસ્તક “ગ્રંથસાહેબ” છે. “જપજી” એ સંપ્રદાયના પ્રણેતા ગુરુ નાનકસાહેબની વાણી છે. એટલે તેને પરિચય આપણે બધાએ કરવો ઘટે છે...”
– ગાંધીજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org