Book Title: Diparnava Purvardha
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana

View full book text
Previous | Next

Page 604
________________ ૧૦ ज्ञानप्रकाशदीपार्णव- उत्तरार्ध इलिका तोरणैर्युक्त परिकर सिंहासन एतत्सर्व प्रसादेन कथ्यतां कमलासन ॥ ११ ॥ નારદજી કહે છે, હે વિશ્વકર્માં આપ પોતે દેવ સર્વ દેવામાં પુજ્ય છે. ઉત્તમ એવું (સમવસણુ મૈરૂ શીખર કેવું થાય તે મને સંભળાવા. તેની જગતી-પીઠ અને તેના કરતા પ્રાકારા (ગઢા) કેવા પ્રકારના કરવા ? તેને મડાવર અને આગળ મંડપ ક્રૂરતા કેમ કરવા ? સમવસરણુ-આયતન ચારે બાજુથી શૈાલતુ કેમ કરવુ) એક પીઠ ઉપર જિને દ્રપ્રભુ ને ચારે દિશાએ ઇલિકા તારણવાળા અને પરિકર સિહાસન એ સર્વ હું કમલાસન (બ્રહ્મારૂપ) આપ મને પ્રસાદે કરીને કહેા. मेरुश्वमेरुमाकार प्राकारैः परिवेष्टितम् । तदूर्ध्वं प्रासाद छंद' शिखर शृंगसंयुतं ॥ १२ ॥ યટા છાપુરાજ્ય મુરુગ્રંગ ચામર (?) માસાય જાયમાણ: સ્વરૂપ ક્ષન્વિત: ।। ૩ ।। अष्टभागैरिटैर्वा नखाद्धे द्वादशोपि वा पदमानं समाख्यात उर्ध्वमानं तदेव हि ॥ १४ ॥ छदभेदो न कर्तव्यः कृते देोषमहद्भयम् । શ્રી વિશ્વકર્મા કહે છે. મેરૂ મેરીના આકારના અને ક્રતા પ્રાકાર-ગઢો કરવા તેના પર પ્રાસાદ છંદના શિખર શૃંગ સહીત આમલસારા કળશથી અને ઉરુજી ગોથી શાભતા એવા કામનાને ફ્રેનારા કરવા, તે પ્રાસાદ બુદ્ધિમાન શિલ્પીએ લક્ષણુ ચુકત સ્વરૂપાવાળા કરવા. તેના અંગ વિભકિત આઠ ભાગ સેાળ સાગ, દશભાગ કે બાર ભાગના કરવા. તેના ઉપર શિખરનુ` માન જે કહ્યું હાય તે કરવું. તેમાં છેદ ભેદ ન કરવા; કરે તે મહા ભય ઉપજાવનાર દોષ ઉત્પન થાય. જ્યાઃ તેવો મરત્નમયૈઃ || ૧ || ગ્રંથ:માળા: चतुर्दारैः समापेतैर्द्वारपालैश्च संयुतः ॥ જ્ઞાતિયુદ્ધં ચ ત " પિશીપ” યનાÇ (!) દ્દા प्रासादस्य प्रमाणेन जगती शुभ लक्षणा । अता पदमानेन प्राकारान् कारयेद्बुधः ॥ १७ ॥ સમવસરણને ત્રણ ગઢ કરવા. ચારે દ્વારા દ્વારપાલ સહિત કરી તે પર સેનાના રત્ન જડીત તારણા કરવા. પ્રાસાદ શુદ્ધ જાતિના કરવા તેના પર કાઠારાઓ.... કરવા પ્રાસાદના પ્રમાણે શુભ લક્ષણવાળી જગતી પણ કરવી.

Loading...

Page Navigation
1 ... 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642