Book Title: Diparnava Purvardha
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana

View full book text
Previous | Next

Page 634
________________ જ્ઞાનપ્રારા રી - પૂ. આચાર્ય વિજદયસૂરિજી અને શ્રી વિજયનંદનસૂરિજીની યાદી પ્રમાણે શાશ્વત જીનને લાંછન નથી. અમદાવાદ શાંતિનાથજીની પિળમાં ભેંયરાઓ ચામુઅને શાતા છે. તેને એકેને લાંછન જ નથી. તે રીતે રાજસ્થાનમાં પણ એક સ્થળે તેઓએ તેમ જોયેલું છે. જ આ એક એ વ. છે પામો કે Ritté આ રીતે मो चारित તે Inle ga. સિદચર જિનતીર્થકરોને પાંચ કલ્યાણ કે નીચેની વિગતે હેય છે. ૧ વન કલ્યાણક-વકમાંથી માતાની કુક્ષમાં પધારતાં. ૨ જન્મ કલ્યાણક જન્મ સમયે પ્રભુને મેરૂ પર્વત પર ઇ ઉત્સવ કરે છે. ૩ દીક્ષા કલ્યાણક-સંસાર લેગને દીક્ષા ઉત્સવ. ૪ કેવળજ્ઞાન કલ્યાણક-દીક્ષા તપના અંતે શ્રેષ્ઠ જ્ઞાનની પ્રાપ્તી થયા પછી સમજ સરણ પર બેસી દેશના આપે છે. ૫ મેક્ષ કલ્યાણક શરીર ત્યાગ-દેહોત્સર્ગ

Loading...

Page Navigation
1 ... 632 633 634 635 636 637 638 639 640 641 642