Book Title: Diparnava Purvardha
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana

View full book text
Previous | Next

Page 609
________________ અજાણ રપ-પ્રમાણમાં ૪૫ पुरे शान्तिशुभं ज्ञेयं मेरुपासादकृते सति ॥ तत्रदेशे च कल्याण गीतवाद्यः सुरै पैः ॥ ४२ ॥ इति मेरु समवसरण શાસ્ત્ર માર્ગ તજીને કેઈ અજ્ઞાનથી કાર્ય કરે છે તે શિલ્પીના કુળને ક્ષય થાય અને સ્વામીની લહમીને નાશ થાય. પ્રતિમાના દેષથી આચાર્ય નરકમાં જાય. પ્રાસાદને મંડપમાં પદવેધ કે પદ્ધવિહીન ન કરવું, દષ્ટિવેધ પણ ન થવા દે. તેમ કરવાથી રાજા અને પ્રજાનુ શુભ શ્રેય થાય છે. આવા નિર્દોષ મેરુ પ્રાસાદ કરાવે. વાથી શહેરને શક્તિ અને શુભ કહ્યું છે. તેવા દેશમાં રાજા પ્રજાનું કલ્યાણ થાય અને દેવે પ્રસન્ન રહી ગીતવાદ્યાદિ થયા કરે છે. माप्ते केपलज्ञाने च देवकृत्समवसरणम् । चतुरस्र वृत्ताधार द्विविध समवसरणम् ॥ ४३ ॥ ગઃ પીઢ તરું શર્ય પર વયે | प्रतिवमे चतुर्दारे चतुर्दिक्षु च वापिकाम् ॥४४॥ સમોસરણનું સ્વરૂપ કહે છે જ્યારે તીર્થંકર પ્રભુને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે દેવે સમસણની રચના કરે છે. રસ અને ગોળ એમ બે પ્રકારે સમેસરણની રચના થાય છે. નીચે ભૂમિતળ પર પીઠ (કણું પીઠ) કરવું. તે પર ત્રણ ગઢ-કિલા-પ્રાકાર કરવા. પ્રત્યેક ગઢની ફરતા ચારે દિશામાં ચાર દ્વારા વાપિકા વાવડી સહિત કરવાં. परौप्यश्च प्रथमो वपस्तस्य सौवर्ण" कपिशीर्षम् ।। विमानादिवाहनानि तस्मिन् सर्वाणि निवेशयेत् ॥ ४५ ॥ નિર્ચને પહેલે ગઢ ચાંદીને કહ્યો છે, તેને સુવર્ણના કાંગરા છે. તે ગઢમાં દેના સર્વ વાહને-પાલખી, વિમાન, હાથી, ઘેડા રહે છે. પ સ્થાપત્યની દષ્ટિએ ચાંદી, સેના કે રત્ન દ્રવ્યને બદલે પાષાણના એક જ વર્ણના સમરસરખું કરે છે. કોઈ વિશેષ સફેદ પીળા કે લાલ વર્ણના આરસના પણ સસરણને વણેને મેળવવા પ્રયત્ન કરે છે. પ્રત્યેક ગઢમાં દેવવાહન, પરસ્પર વિરોધી છે કે દેવ, મનુષ્ય, સાધુ સાખી આદિ સ્વરૂપે તરે છે, અમર કઈ સાદા પણ રાખે છે. લકિક ભાષામાં નીલ રસ્તને સુવર્ણ, ત્રીજો. રૂપાનો હોય, સમોસરણમાં ત્રણ ગઢ, અનુક્રમ મસુશે એમ.

Loading...

Page Navigation
1 ... 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642