Book Title: Buddhiprakash 1969 06 Ank 06
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 15
________________ सुताशोकविपन्नौ तौ कस्य पापाय भूपते । જ્ઞાત્માવ્યઘ્રુવતો મૂર્છા રાતથા તે મવિષ્યતિ ॥ (૨) એ. અન્નેના પુત્રીશેાકથી થયેલા મરણનું પાપ ને માથે ? જાણ્યા છતાં પણ નહિ ખેલે તેા તારા માથાના સેા કકડા થઈ જશે. ’ રાજા ખુલાસા કરે છે કે ‘પાપ કપિલ રાજાને માથે, કારણ કે એ પ્રમાદીએ પેાતાના જાસૂસા મારફતે સાચી વાત જાણી નહિ.' રાજાએ જવાબ આપવા મૌન તાડયું એટલે વેતાલ એકદમ ખબર ન પડે એ રીતે સરકી પેલા ઝાડની ડાળીએ લટકી પડયો. વૃત્તિ પ્રથમો શ્વેતાજીઃ । આમ પહેલા વેતાલ અર્થાત્ પહેલી વેતાલકથા પૂરી થઈ. રાજા પાછે એ ઝાડ પાસે જઈ વેતાલને ખભે મૂકી મૌન રાખી ચાલ્યેા આવે છે. વેતાલ બીજી વાત માંડે છે, જેને અ`તે પ્રશ્નના જવાબમાં રાજા મૌન તાડે છે એટલે પાછા વેતાલ સરકી જાય છે. આવી રીતે ૨૪ કથાઓ થાય છે. છેવટની કથામાં એવું આવે છે કે એક રાજા અને તેને પુત્ર શિકારે ગયેલા. તે જંગલમાં સ્ત્રીઓનાં નાનાંમોટાં પગલાં જુએ છે અને ગમ્મતમાં સકેત કરે છે કે જેનાં પગ નાના છે તેને પુત્ર પરણે અને મોટા છે. તેને બાપ પરણે. નાના પગવાળી નીકળે છે મા અને મેટા પગવાળી દીકરી. એટલે પુત્ર માને પરણે છે અને પિતા દીકરીને પરણે છે. આમનાં જે બાળકા થાય તેમનેા સગપણસ બધ કેવા થાય એવે પ્રશ્ન વેતાલ પૂછે છે, જેનેા જવાબરાન આપી શકતા નથી એટલે મૌન રાખી ચાલ્યા આવે છે. આથી વેતાલ તુષ્ટ થાય છે અને એના ધૈ અને પ્રજ્ઞાખલની પ્રશ'સા કરી રાજાને ચેતવણી આપે છે: પેલે। ક્ષાન્તિશીલ'પાપી છે અને તને મેટા છળમાં નાંખ્યા છે. તું બુદ્ધિમાન છે. તારે એને પ્રયત્નપૂર્વક પ્રપંચમાં નાંખવા. ધાર એવા મહા પ્રેતયાગ થતાં તને એ દુ તિ કહેશેઃ ‘ ભૂમિને સાષ્ટાંગ સ્પી પ્રણામ કરે.' મૃદુ વાણીથી તે દુષ્ટ શ્રમણને કહેવું : ‘ હું મોટા રાજા છું. પ્રણામ કરવાનું હું શીખ્યા નથી. માટે તું એ કરી બતાવ.' આમ તું કહીશ બુદ્ધિપ્રકાશ, જૂન '૬૯ ] એટલે તને પ્રણામ બતાવશે. ત્યારે તેને ખડગથી હણી નાંખવા. એમ નહિ કરે તેા એ તને હણશે. વિદ્યાધર રાજાઓનું ચક્રવર્તી પણું પ્રાપ્ત કરવા તને એ યજ્ઞના પશુ કરવા ધારે છે. આ બધું તને કહ્યું. તારું સ્વસ્તિ થાઓ. હું જાઉં છું.' તું સર્વે તાણ્યાનું સ્વસ્તિ તેડતુ વ્રજ્ઞામ્યહમ્ ।। (૨૦૦) આમ વેતાલ શબના શરીરમાંથી નીકળી ચાલ્યેા જાય છે. રાજા ક્ષાન્તિશીલ પાસે જઈ વેતાલની સૂચના મુજબ કરે છે; અને ક્ષાન્તિશીલના શીષેથી અર્ચાવિધિ કરે છે. પુષ્પવૃષ્ટિ થાય છે. વૈતાલ આશિષ આપે છે કે રાજાની આ કથા તૈલેાકષ પૂજનીય થાઓ. II જ્યેય કેટોયપ્રનીયા મસ્થિતિ) (૧૨૧૬) બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર સાક્ષાત્ રાજાની પ્રશંસા કરે છે. ભગવાન વિષ્ણુ કહે છેઃ હે મહીપતિ! તું મારેશ અંશ છે. હું વિક્રમાદિત્ય પહેલાં તું મ્લેચ્છ શશાંકથી જન્મ્યા હતેા. હવે તું ત્રિવિક્રમસેન છું. તું વિદ્યાધર ચક્રવતી' થઈ વિદ્યાધરની શ્રીને ભાગવ : तं प्राह भगवान् विष्णुस्त्वं ममांशी महीपते । जातोऽधि विक्रमादित्य पुरा म्लेच्छ शशाङ्कतः ॥ १ त्वं त्रिविक्रमसेनोऽयं राजवंशविभूषणम् । મોનાવશુમાં મુકવા વિદ્યાધરશ્રિયમ્ ॥ ત્રિપુરારિયાત પ્રાપ્ય વિદ્યાવૃતિતામ્ | निजं प्रविश्य नगरं प्रभाते स बलौ श्रिया ॥ (8280) પ્રશાંત થતાં પેાતાના નગરમાં ત્રિવિક્રમસેને પ્રવેશ કર્યાં. આમ આ વૈતાલપચવ શતિ એક રાતની કથા છે. ભટ્ટ વરચિત કથાસરિત્સાગરમાં શ્રી સામદેવ આ મૂળ અને મુખ્ય કથાના વૃત્તાન્ત ઉપરના જેવા લગભગ છે. એમાં પણ નાયક ત્રિવિક્રમસેન છે. વિરાધી ક્ષાન્તિશીલ ભિક્ષુ છે, જેને અનેક વાર શ્રમણ પણ કહ્યો છે. અને રાજા શબને ખભે મૂકી મૌન રહી ચાલ્યેા આવે છે. વૈતાલ અવિનેાદ માટે કથા કહે છે: રાનન્ધ્યવિનોય થામાંત્યામિ તે તૃણુ॥ (૮) ૨૧૭

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40