Book Title: Buddhiprakash 1969 06 Ank 06
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 35
________________ સૂર્યના પ્રતિબિંબને કારણે કે અરીસામાં દેખાતી સૂર્યનાં કિરણને કારણે દૃષ્ટિગોચર થાય છે એટલે વસ્તુને લીધે ત જન્મતે નથી, તેવી જ રીતે સૃષ્ટિને કે શૂન્યમાંથી અસ્તિત્વમાં આવે છે તેમ સૃષ્ટિકારણે ઈશ્વર સિવાયની કોઈ વસ્તુ અસ્તિત્વમાં આવી (કાયનાત)ના રજકણને શૂન્ય(અદમ)થી અસ્તિત્વમાં છે એમ ન કહી શકાય. ગાલિબ કહે છે– લાવવા માટે એકત્વરૂપી સૂર્યનાં કિરણે જવાબદાર છે. અસલે શુદે શાહિદે મશહૂદ એક હૈ; હૈ તજલી તેરી સામને વુજુદ હૈરાં હૈં ફિર મુશાહદા હૈ કિસ હિસાબ મેં. ઝર બે પરત ખુરશીદ નહીં. નિરીક્ષક, નિરીક્ય, નિરીક્ષણ માટેનું સાધન અને હૈ કાયનાતકે હરકત તેરે ઝૌકસે નિરીક્ષણ બધા એક જ છે. પરતવસે આફતાબ કે ઝરે મેં જાન હૈ; ટીપાં, મોજાં કે પરપોટાનું અસ્તિત્વ દરિયા હસ્તીકે મત ફરેબમેં આ જાઈ અસર ઉપર જ નિર્ભર છે; અસ્તિત્વ કરતાં પણ તેમને " આલમ તમામ હકએ દામે ખ્યાલ છે, દરિયાના જુદા રવરૂપ કહેવા વધુ યોગ્ય છે. તે પણ ખાઇયે મત ફરેબે હસ્તી ક્ષણિક અને દરિયાથી સ્વતંત્ર રીતે તે અકM. ; હરચંદ કહે કે હૈ, નહીં હૈ, અથવા દોરા ઉપર મારવામાં આવેલ ગાંઠો દોરાનું જુજ નામ નહીં સૂરતે આલમ મુઝે મંજૂર જ સ્વરૂપ છે. તેમ સૃષ્ટિ અને તેમાં સ્વરૂપ ધારણ જુજ વહમ નહીં હસ્તીએ અણ્યા મેરે આગે. કરતી બીજી અસ્તિત્વવિહીન અસંખ્ય વસ્તુઓ પણ બાંધણી પહેલાં એજીનિયરની કલ્પનામાં ઘર ઈશ્વરીય અસ્તિત્વનાં સ્વરૂપ છે. સાકાર બને છે તે સમયે ઘર અસ્તિત્વમાં આવી હે મુન્નમિલ નમૂદે સુવર પર વજૂદે હર; ગયું એમ ન કહી શકાય, તેમ આ સૃષ્ટિ પણ એકાંતમાં યા ધરા છે કતર મેજે હુબાબ મેં, મનન કરતાં ઈશ્વરની કલ્પનાશક્તિને ચમત્કાર માત્ર - જેમ મશાલ એક હોય છે પણ ગોળ ફેરવતાં છે, ખરેખર તેમાં અસ્તિત્વ જેવું કશું જ નથી. એક વર્તુળ દેખાય છે તેવી જ રીતે સત્યની બિંદી ઊંધો માણસ રવનમાં પોતાને પહેલાં ઊંઘતો તે એક જ છે, પણ ગતિને કારણે વર્તુળ બને છે, અને પછી એ સ્વપનની ઊંધમાંથી સ્વમામાં જ તેવી જ રીતે સૃષ્ટિમાં તને ભ્રમ જન્મે છે. જે રીતે જાગી ક્રિયાશીલ થતે નિહાળે, તે ઊંઘમાંની તેની દરિયા મદડાને કિનારા કે સપાટી ઉપર ફેંકી દે છે ક્રિયાશીલતાને ભાસ બેવડો ભ્રામક છે. રવમામાંના એમ અત(વહદત)માં દૈત(કસરત)ને સમાવેશ થઈ તેના અસ્તિત્વનું મૂલ્ય શું? ગાલિબ માનવજન્મ શકે જ નહિ. ઈશ્વર સિવાય બીજાનું અસ્તિત્વ માયા કે તેના અસ્તિત્વને આ પ્રકારના બેવડી રીતે ભ્રામક (ફરેબ) છે, કલ્પનાની જાળનું વર્તુળ છે, મૃગજળ હોય તેવા અસ્તિત્વ જોડે સરખાવે છે: છે. આપણે બધાં વહમ છીએ, મૃગજળનાં જ મોજાં " હૈ બે ગેબ જિસકે સમઝતે હૈ હમ દૂધ સમાન છીએ. વહમના પડદા સમાન આ સૃષ્ટિ દેખાબમેં હિન્ઝ જો જાગે છે ખાબ મેં. ઉપર જે કાંઈ ચીતરવામાં આવે છે તે ઉન્કા' નામના એક જગ્યાએ પોતાને ગાલિબ એવા બાગના પક્ષીની પાંખ ઉપર બતાવવામાં આવતાં ચિહ્નો સમાન છે. પોતાના અસ્તિત્વ સિવાય બાકીના સ્વરૂપો બુલબુલ તરીકે વર્ણવે છે, જે બાગ અસ્તિત્વમાં હજી ઉપર ઈશ્વરે પહેલાથી જ ચોકડી મારી દીધી છે, સુધી આવ્યો નથીઃ અનેકવ( કસરત)માં એકવ( વહદત)ની અનુભૂતિ હે ગમીએ નિશાતે તસવ્વર સે નઝ્મ સંજ; થયા વગર રહેતી નથી, કેમકે સૃષ્ટિનાં પૃષ્ઠોમાં મેં અંદલિબે ગુલશને ના આફરિદા હું. અનુસ્મૃતિ ઈશ્વરીય એકત્વ જ છે, હવામાંના રજકણે પ્રિયાની કમર જેમ પાતળી તેમ તે વધુ ૧. ઉન્કા એક કપિત પક્ષી છે. આકર્ષક એવી ઉર્દૂ સાહિત્યની પરંપરા જ્યારે २१७ બુદ્ધિપ્રકાશ, જૂન ૧૯ ] ૫

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40