________________
'गावत वेद अघात नहीं यश तेरो महा महिमामयी माता । ગાસ્વામી તુલસીદાસ તેા મહા પંડિત હતા, છતાં પણ પ્રતિપક્ષના મતને આધાત કરતાં કરતાં પેાતાના વેદસમ્મત મત કહ્યો છે. શ્રુતિસમ્મત મિત્તિ પથ. (રામચરિતમાનસ, ઉત્તર, દાઢા ૧૫૧) આ વેબાહ્ય દેવતાઓની પૂજાના પુરેાહિતા પણ આયેતર જાતિના લેાકા હતા, એ દ્વિતામાં બ્રાહ્મણુ લેાકેા એમના દેવતાઓના વિરાધી હતા. વખત જતાં એ દેવતાઓના પ્રવેશ વેદપંથીઓના ગ્રંથામાં પણ થયા ત્યારે બ્રાહ્મણુ લેાકેા પણ એ દેવતાએના પૂજારી બનવા લાગ્યા. દક્ષિણમાં સ્ત્રીએ દેવમંદિરની પૂજારણા થતી હતી, કારણુ કે એ સમાજમાં સ્ત્રીઓનું પ્રાધાન્ય છે. એ માતૃત ંત્ર દેશમાં જ્યારે વૈદિક ધર્માં પહેાંચ્યા તે વખતે સ્ત્રીઓની ક્રૂ'કથી જ અગ્નિદેવતા પ્રજ્વલિત થતા. મહાભારતમાં સહદેવના દિગ્વિજયપ્રસંગે લખ્યું છે કે જ્યારે સહદેવ માહિષ્મતી પહેલુંચ્યા ત્યારે તેણે જોયું કે ત્યાં
ઇરાલિગા જાતિ કેટલાય જમાનાથી ક્રૂરતી જ રહી હતી. તેની સામાજિક સ્થિતિ હાલ અત્યંત હીન કહે છે કે તેઓ દેવીએ પેાતાના હાથે જ ચેન્ના
છે.
અગ્નિદેવતા સુંદરી કુમારિકાના એષ્ટપુટ - વિનિર્માંતર મનુષ્યસંતાન છે. એ લેાકેા વનદેવીને પૂજે છે તેથી (બંધ ઢાઠમાંથી નીકળતા ) વાયુ સિવાય અન્ય કાઈ તેમા પૂજારી કામ ગણાય છે. માલ્ગિા એક અતિ હીનજાતિ છે. તેમાં દેવીનું જ પૂજન કરનારી ધણીયે સ્ત્રી હાય છે. તેને માતંગી કહે છે.
પ્રકારના વ્યંજનથી પ્રજ્વલિત કરવામાં આવતા નહે તા.
व्यजनैर्धूयमानोऽपि तावत प्रज्वलते न सः । यावच्चारुपुटौष्ठेन वायुना न विधूयते ॥ ( સભાપર્વ ૩૦૨૯) અગ્નિએ પણ સુ'દરી કન્યાઓના સંગક્ષાભ મેળવીને તેમને વરદાન આપ્યું કે તમારે માટે અપ્રતિવારણ અખંડ સ્વેચ્છાવિહાર વિહિત છે.
અંશમાં જ પર્યંતસિત થવાના કારણે એ કાય પણ આજકાલ મલિન અને દૂષિત બની ગયું છે. દક્ષિણ દેશના પ્રભાવ ઉડીસા સુધી પહેાંચ્યા છે. એથી જ પુરીના જગન્નાથમ`દિરમાં હાલ પણ દેવદાસીની પ્રથા પ્રચલિત છે.
एवं अग्निर्वरं प्रादात् स्त्रीणाम् प्रतिवारणे । स्वैर्यस्त्रत नार्यो हि यथेष्टं विचरत्युत ॥ (સભાપર્યાં ૩૦, ૩૮) સ્ત્રીઓ ત્યાં સમાજમાં પ્રધાનપદે હતી. તે જ દેવતાઓની સાધિકા હતી. એમના દેવસેવાના અધિકાર ધીરે ધીરે બ્રાહ્મણેાના હાથમાં જતા રહ્યો. હાલમાં તા તે દેવદાસી કે નકના રૂપમાં રહી ગઈ છે. પ્રાચીનકાળના પરિપૂર્ણ સેવાક`માંથી અપ
બુદ્ધિપ્રકાશ, જૂન '૬૯ ]
વેદની બહારના સર્વ દેવતાઓની પુરાહિત કાં તા સ્ત્રી હાય અથવા અના` જાતિ રહેતી. આજે પણ શૂદ્રનું પુરેાહિતપણું સંપૂર્ણ રીતે લુપ્ત થયું નથી. ભલે ને બ્રાહ્મણેાએ હમણાં બધી જગ્યાએ અધિકાર સ્થાપી દીધા છે, છતાં તેમાંનાં કેટલાંક દ્રિોમાંથી પ્રાચીન યુગના આભાસ મળી જાય છે. દક્ષિણમાં દાસન શૂદ્રો છે. એમનું પૂર્વકાળનું માનપાન આજે નથી, તેાય તેએ હમણાં પણ કેટલીયે જાતિઓના ગુરુરૂપે પૂજનીય રહ્યા છે. (Mysore Tribes and Others, Vol. II, p. 117)
એક માગિા સ તાન કર્યાંક બહાર પરદેશમાં બ્ર.હ્મણને કપટવેશ કરીને ગયા અને ત્યાં એક બ્રાહ્મણુકન્યા સાથે લગ્ન કર્યું. વાત જાહેર થતાં કન્યાએ અગ્નિપ્રવેશ કર્યાં. આ ઉપદ્રવની દેવી ‘મારી’ ( સતી જેવું ) થઈ. (Mysore Vol. III, p.157) મારી'ના પૂજક માદ્દિગા પશુ હીન જાતિના છે. આ મારી ' અને 'ગાળમાં ‘મારીજાય’ વાળી કહેવતને કઈ સબંધ હશે ખરા ?
C
C
દક્ષિણમાં ત્રિવાંકુર સ્ટેટમાં વસતી કાનિકરન્નતિ અસભ્ય જંગલી છે. એમના બધા દેવતા ધણેભાગે દેવી જ છે. એની પૂજા મીન અને કન્યા નક્ષત્રમાં અર્થાત્ વસંતમાં કે શરદમાં થાય છે (Thurston, Vol. III, p. 17). આપણી શારદીય અને વાસન્તી પૂજાએ સાથે એની તુલના કરી શકાય.
૨૦૧